1. Home
  2. Tag "Indus Water Treaty"

આતંકવાદના આકાઓને સિંધુ નદીનું પાણી નહીં મળવા દઈએ: રાજનાથ સિંહ

હૈદરાબાદ, 13 જૂન 2026: ભારતે આતંકવાદને આશ્રય આપતા પાકિસ્તાનને સિંધુ નદીના પાણીના મુદ્દે ફરી એકવાર સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આતંકવાદને પાકિસ્તાનના સમર્થનની આકરી નિંદા કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ સુધી સિંધુ નદીનું પાણી કદાપિ પહોંચવા નહીં દે. તેલંગાણામાં ભાજપ દ્વારા આયોજિત […]

પાકિસ્તાનનું પાણી ક્યારે સંપૂર્ણપણે બંધ થશે? કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હી, 3 જૂન 2026: એક કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પાકિસ્તાન તરફ વહેતા પાણીને રોકવા અને સિંધુ જળ સંધિ અંગે ભારત સરકારના કડક વલણની સ્પષ્ટતા કરી હતી. પહલગામ આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદ અને વાટાઘાટોને અલગ ન રાખવાની નીતિ અપનાવીને પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનું મોટું પગલું ભર્યું હતું. જ્યારે કેન્દ્રીય […]

પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે: ભારત

નવી દિલ્હી, 20 માર્ચ 2026: ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ‘આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર’ ગણાતું પાકિસ્તાન પોતાની હરકતો અને નીતિઓમાં સુધારો નહીં લાવે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનને આકરા શબ્દોમાં ચેતવણી […]

પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે: રાવી નદી ઉપર ડેમનું કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: ભારત સરકારે પાકિસ્તાન તરફ વહેતા રાવી નદીના પાણીને રોકવા માટે એક મોટું અને વ્યૂહાત્મક પગલું ભર્યું છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સરહદ પર નિર્માણાધીન શાહપુર કંડી ડેમ પ્રોજેક્ટનું કામ હવે અંતિમ ચરણમાં છે. 31 માર્ચ, 2026 સુધીમાં આ ડેમ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે, જેના પછી રાવી નદીનું વધારાનું પાણી પાકિસ્તાન […]

સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાને ફરી ચિઠ્ઠી લખીને ભારતને કરી ખાસ વિનંતી

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. આતંકવાદના મુદ્દે ભારતની સામે આકરી કાર્યવાહી કરીને સિંધુ જળ સંધિને રદ્દ કરી હતી. આ નિર્ણયનો પાકિસ્તાને વિરોધ કર્યો હતો. દરમિયાન હવે પાકિસ્તાને ભારત સરકારને પત્ર લખ્યો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના જણાવ્યા અનુસાર ભારતને ચિઠ્ઠી લખીને ચેનાબ નદી […]

પાડોશી સારો ન હોય તો તેને સંધિના લાભ પણ ન મળી શકેઃ જયશંકર

ચેન્નાઈ 2 જાન્યુઆરી 2026 : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા તેને ‘ખરાબ પાડોશી’ ગણાવ્યું છે. આઈઆઈટી (IIT) મદ્રાસના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ પાડોશી દેશ જાણીજોઈને અને સતત આતંકવાદને પ્રોત્સાહન આપે છે, તો ભારતને પોતાના નાગરિકોની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને ભારત આ અધિકારનો […]

તાબિલાન પણ પાકિસ્તાન ઉપર કરશે જળ સર્જિકલ સ્ટ્રાઈક, કુનાર નદીનું પાણી રોકશે

પાકિસ્તાન માટે હાલમાં ‘પડતા પર પાટું’ જેવી સ્થિતિ સર્જાઈ છે. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ નદીનું પાણી અટકાવીને પાકિસ્તાનની મુશ્કેલી વધારી દીધી છે, ત્યારે હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પણ પાકિસ્તાન તરફ વહેતી કુનાર નદીનું પાણી રોકવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલાથી પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં જળ સંકટ ઘેરું બનવાની શક્યતા છે. રિપોર્ટ અનુસાર, તાલિબાન […]

સિંધુ જળ સંધિ તૂટી ગયા પછી, ભારતે સાવલકોટ પ્રોજેક્ટને મંજૂરી આપી

પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા પછી, એક મોટા નિર્ણયમાં, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર લાંબા સમયથી પડતર સાવલકોટ જળવિદ્યુત પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી આપી છે. “નદી ખીણ અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સ માટે નિષ્ણાત પર્યાવરણીય મૂલ્યાંકન સમિતિ (EAC) ની 40મી બેઠક 26 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી અને ગુરુવારે […]

ભારત પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ ક્યારેય પુનઃસ્થાપિત કરશે નહીં: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ ક્યારેય પુનઃસ્થાપિત કરશે નહીં. તેમણે કહ્યું કે, સરકાર પાકિસ્તાનમાં વહેતા વધારાના પાણીને રાજસ્થાન સુધી લઈ જવા માટે એક નહેર બનાવશે. એક અંગ્રેજી દૈનિક સાથેની મુલાકાતમાં, ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની સરકારની નીતિ અકબંધ છે. શાહે કહ્યું કે, સરકાર કાશ્મીર , […]

લોહીની નદીની ધમકી આપનાર પાકિસ્તાન હવે સિંધુ જળ સંધિ મામલે આંતરાષ્ટ્રીય કોર્ટમાં જશે

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે. આના કારણે પાકિસ્તાનને પાણીની કટોકટીનો સામનો કરવો પડશે. ભારતના પ્રતિબંધ પછી, પાકિસ્તાન ચારે બાજુથી ઘેરાયેલું છે. પાકિસ્તાને ભારતના નિર્ણય સામે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અને વિશ્વ બેંકનો સંપર્ક કરવાની તૈયારી કરી છે. પરંતુ પાકિસ્તાનને અહીંથી સફળતા મળવાની શકયતાઓ ખુબ ઓછી છે. એવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code