ભારતીય ટીમનો ઈજાગ્રસ્ત ખેલાડી હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની મેચ નહીં રમે
નવી દિલ્હીઃ ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 22 ઓક્ટોબરે ધર્મશાલામાં યોજાનારી ન્યૂઝીલેન્ડ સામેની ભારતની આગામી મેચમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે અપડેટ જારી કર્યું છે. હાર્દિકની હેલ્થ અપડેટ આપતાં BCCIએ કહ્યું- ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટન હાર્દિક પંડ્યાને પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની ભારતની મેચ દરમિયાન પોતાની બોલિંગ […]