વાસણા બેરેજનો કાયાકલ્પ: માત્ર ૩૫ દિવસના રેકોર્ડ સમયમાં નવા દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ
૧૦ કરોડથી વધુના ખર્ચે ૧૯ નવા દરવાજા લગાવાયા: ૧૦ દરવાજાનું રીપેરિંગ: ચોમાસા પહેલા બેરેજ બન્યો વધુ સુરક્ષિત વર્ષ ૧૯૭૬માં નિર્માણ પામેલો વાસણા બેરેજ અમદાવાદ શહેર માટે પૂર નિયંત્રણ અને જળ વ્યવસ્થાપનનું મહત્ત્વનું માળખું અમદાવાદ, 23 જૂન, 2026- વાસણા બેરેજનો કાયાકલ્પ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પરના મહત્વપૂર્ણ […]


