1. Home
  2. Tag "International news"

શ્રીલંકામાં ખાદ્યાન્ન કટોકટી જાહેર કરાઇ, શ્રીલંકાનો ખજાનો થયો ખાલી

શ્રીલંકા હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે ખાદ્ય સંકટને કારણે કટોકટી લાદવામાં આવી ખાનગી બેંકો પાસે આયાત માટે વિદેશી હૂંડિયામણની અછત છે નવી દિલ્હી: શ્રીલંકા હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. શ્રીલંકાએ ખાદ્ય સંકટને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે, કારણ કે ખાનગી બેંકો પાસે આયાત માટે વિદેશી હૂંડિયામણની અછત છે. રાષ્ટ્રપતિ ગોતાબાયા […]

સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ડ્રોનથી હુમલો: 8 ઇજાગ્રસ્ત, વિમાન પણ ક્ષતિગ્રસ્ત

સાઉદી અરેબિયાન એરપોર્ટ પર ડ્રોન હુમલો આ ડ્રોન હુમલામાં 8 લોકો ઇજાગ્રસ્ત એક વિમાનને પણ થયું નુકસાન નવી દિલ્હી: સાઉદી અરબના એક એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો છે. આ ડ્રોન એટેકમાં 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. એક પેસેન્જર વિમાનને પણ નુકસાન પહોંચ્યું છે. સાઉદી અરબના મીડિયા અનુસાર યમનમાં હુતી વિદ્રોહીઓ વિરુદ્વ જારી જંગ […]

અફઘાનિસ્તાનમાં ચાલેલી લડાઇમાં તાલિબાન-અમેરિકા નહીં પરંતુ આ દેશ ફાવી ગયું

અફઘાનિસ્તાનની લડાઇમાં તાલિબાન-અમેરિકા નહીં ચીન ફાવી ગયું ચીને 20 વર્ષમાં પોતાના કદનો સતત વિસ્તાર કર્યો છે હિંદ મહાસાગરમાં પણ અમેરિકાને દબદબાને પડકાર આપી રહ્યું છે નવી દિલ્હી: કાબૂલ એરપોર્ટથી અંતે અમેરિકાની છેલ્લી સૈન્ય ટૂકડીએ પણ દેશવાપસી કરી છે. આ છેલ્લા પ્લેનની સાથે લગભગ 20 વર્ષથી ચાલી રહેલી મહાજંગનો અંત આવ્યો છે. તાલિબાન અને અમેરિકા વચ્ચેની […]

યૂરોપિયન દેશોમાં કોરોનાના કહેરથી 2 લાખથી વધુ મોતની આશંકા: WHO

યૂરોપિયન દેશોમાં સતત વધતો કોરોના કહેર કહેરને લઇને WHOએ ચિંતા વ્યક્ત કરી યૂરોપમાં કોરોનાને કારણે 2 લાખ 36 હજાર લોકોના મોત થઇ શકે નવી દિલ્હી: કોરોનાના કહેરને લઇને WHOએ આશંકા વ્યક્ત કરી છે કે આ વર્ષાન્ત સુધીમાં યૂરોપમાં કોરોનાને કારણે 2 લાખ 36 હજાર લોકોના મોત થઇ શકે છે. યૂરોપિયન દેશોમાં કોરોના રસીકરણની ધીમી ગતિને […]

નવા પડકારો માટે રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને સતત અપડેટ રાખવી આવશ્યક: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નિવેદન અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતની સતત નજર નવા પડકારો માટે રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને અપડેટ રાખવી આવશ્યક નવી દિલ્હી: અફઘાનિસ્તાનની સાંપ્રત સ્થિતિ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં જે થઇ રહ્યું છે તે સુરક્ષાની દૃષ્ટિએ નવા પડકારો અને નવા પ્રશ્નો ઉભા કરી રહ્યું છે અને અમારી સરકાર […]

અફઘાનિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની પરત ફરી શકે, તાલિબાન સરકારમાં જોડાય તેવી સંભાવના

અફઘાનિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાન પાછા ફરી શકે તેઓ પાછા ફરીને તાલિબાનની નવી સરકારમાં જોડાઇ તેવી પણ સંભાવના સૂત્રો આ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે નવી દિલ્હી: તાલિબાને જ્યારે અફઘાનિસ્તાનના બાનમા લીધુ ત્યારે દેશ છોડીને ભાગી ચૂકેલા અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની હવે પાછા અફઘાનિસ્તાન ફરશે તેવા અહેવાલો વહેતા થયા છે. સૂત્રો અનુસાર, અશરફ […]

UNSCએ વલણ બદલ્યું, આતંકવાદને લગતા નિવેદનમાંથી તાલિબાનનું નામ હટાવ્યું

તાલિબાન પ્રત્યે UNSCએ પોતાનું વલણ બદલ્યું હવે પોતાના નિવેદનમાંથી તાલિબાનનું નામ હટાવ્યું તાલિબાનનો વૈશ્વિક સ્તર પર બહિષ્કાર નહીં કરી શકાય : UNSC નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કર્યાના બે સપ્તાહ પણ નથી થયા પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તાલિબાનને લઇને પોતાનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પહેલા જ સંકેત આપ્યા હતા કે, હવે તાલિબાનનો […]

સમગ્ર કાબૂલ એરપોર્ટને ઉડાવી દેવાની ફિરાકમાં હતું આતંકી સંગઠન, 11 કિલો વિસ્ફોટક બાંધીની ઘૂસ્યો હતો હુમલાખોર

સમગ્ર કાબૂલ એરપોર્ટને ઉડાવવાનો હતો પ્લાન પોતાના ઉપર 11 કિલો વિસ્ફોટક બાંધીને ઘૂસ્યો હતો આતંકી આ હુમલામાં 169 અફઘાન નાગરિકોના મોત થયા હતા નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં 2 દિવસ પહેલા થયેલા ઘાતક આત્મઘાતી વિસ્ફોટને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે. હામિદ કરઝઇ એરપોર્ટની બહાર હુમલો કરનારા આત્મઘાતી હુમલાખોરે પોતાની સાથે 11 કિલો વિસ્ફોટક સાથે લીધા […]

કાબૂલ બ્લાસ્ટમાં ચોંકાવનારો ખુલાસો, કાવતરાખોર IS-KP ચીફના તાર પહોંચ્યા પાકિસ્તાન, જાણો શું છે કનેક્શન?

કાબૂલ વિસ્ફોટને લઇને ચોંકવાનારો ખુલાસો કાવતરાખોર IS-KP ચીફનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું IS-KP ચીફ અસલમ ફારુકી પાકિસ્તાની છે નવી દિલ્હી: કાબૂલ વિસ્ફોટને લઇને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન જૂથના ચીફ માવલાવી અબ્દુલ્લા અકા અસલમ ફારુકી અગાઉ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો, જે હક્કાની નેટવર્ક સાથે મળીને કાબૂલ અને જલાલાબાદમાં થયેલા ઘણા હુમલાઓમાં સામેલ […]

તાલિબાન-હક્કાની ISISના ખુરાસાન ગ્રૂપ સાથે ધરાવે છે લિંક – અમરુલ્લાહ સાલેહ

તાલિબાન અને હક્કાની નેટવર્ક ISIS-K સાથે ધરાવે છે લિંક અફઘાનિસ્તાનના કાર્યવાહ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે કર્યો દાવો અમારી પાસે આ માટેના તમામ પુરાવા છે નવી દિલ્હી: કાબૂલમાં ગઇકાલે થયેલા શ્રેણીબદ્વ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 70 લોકોના મોત થયા હતા. આ વચ્ચે અફઘાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે દાવો કર્યો છે કે, તાલિબાન ખુરાસાન ગ્રૂપની સાથે લિંક ધરાવે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code