1. Home
  2. Tag "Interview"

માઇક્રો સોફ્ટના CEO સત્ય નડેલાની કુલ સંપતિ છે 7500 કરોડ, સેલેરી જાણશો તો મોંમાં આંગળા નાંખી જશો

ટેક કંપની માઈક્રોસોફ્ટના સર્વરમાં થયેલી ખામીએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. આ સમસ્યા અંગે CEO સત્ય નડેલાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. X પર, નડેલાએ કહ્યું કે અમે આ સમસ્યાથી વાકેફ છીએ અને વપરાશકર્તાઓને તેમની સિસ્ટમને સુરક્ષિત રીતે પાછી ઓનલાઈન લાવવામાં મદદ કરવા માટે ક્રાઉડસ્ટ્રાઈકને ટેકનિકલ સપોર્ટ આપી રહ્યા છીએ. માઈક્રોસોફ્ટ વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન […]

બોલિવૂડમાં ભેદભાવ અંગે નવાઝુદ્દીન સિદ્દીકીએ વ્યક્ત કર્યું દર્દ, કહ્યું- ‘હું સૌથી બદસૂરત એક્ટર છું…’

નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંથી એક છે. દરેક વખતે તે પોતાની શાનદાર એક્ટિંગથી ફેન્સને દિવાના બનાવે છે. નવાઝ જેવો અભિનય ભાગ્યે જ કોઈ કરી શકે છે, તેથી જ તે ચાહકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. નવાઝે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેને તેના દેખાવ અને રંગને કારણે લોકોના ઘણા ટોણા સાંભળવા પડ્યા […]

રેલી ન થઇ શકી તો અખિલેશ-રાહુલે પરસ્પર એકબીજાનો ઇન્ટરવ્યુ લઇ મોદી સરકાર પર સાધ્યું નિશાન 

રાહુલ અને અખિલેશ ફફમૌના પંડિલામાં મચેલી નાસભાગને કારણે ચૂંટણી જાહેર સભાને સંબોધી શક્યા નહોતા, પરંતુ ત્યાં બેસીને તેમની વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો રવિવારે સાંજે સોશિયલ મીડિયા પર રિલીઝ થયો હતો. આ વીડિયોમાં રાહુલ અને અખિલેશ એક બીજાનો નવા અંદાજમાં ઈન્ટરવ્યુ લેતા જોવા મળ્યા હતા. લગભગ દસ મિનિટનો આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ […]

મારો પેલેસ્ટાઇન સાથે એટલોજ ગાઢ સંબંધ છે, જેટલો ઇઝરાયેલ સાથેઃ PM મોદી

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાન પહેલા PM મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. એક ખાનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં PM મોદીએ ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમ ભેદભાવના વિપક્ષના આરોપો પર મોટો ખુલાસો કર્યો છે. ઈન્ટરવ્યુમાં PM મોદીએ કહ્યું કે, રમઝાન દરમિયાન અમે ગાઝામાં ખાસ દૂત મોકલ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે મેં રમઝાન મહિનામાં ગાઝામાં બોમ્બ ધડાકા રોકવા માટે […]

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાથી આપી મુક્તિ, IMA ચીફની કાઢી ઝાટકણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ બાબા રામદેવની પ્રશંસા કરી છે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાબા રામદેવમાં લોકોની આસ્થા છે અને તેનો સકારાત્મક રીતે ઉપયોગ થવો જોઇએ. કોર્ટે કહ્યું કે આજે આખી દુનિયામાં યોગને જે પ્રોત્સાહન મળ્યું છે તેમાં બાબા રામદેવનો પણ ફાળો છે.. જેને લઇને બાબા રામદેવે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. કોર્ટે આ […]

લીકર પોલીસી કેસમાં તિહાડ જેલમાં બંધ કેજરિવાલની મુલાકાત બાદ પંજાબના CM માન થયા ભાવુક

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતા ભગવંત માનએ તિહાડ જેલમાં કેજરિવાલની મુલાકાત કરી હતી. કેજરિવાલ સાથે મુલાકાત બાદ સીએમ માને જણાવ્યું હતું કે, તેમને યોગ્ય સુવિધા નથી મળતી, આ જોઈને દુખ થયું છે. તેમની ભૂલ શું છે, જેથી તેમની […]

જો તમે પણ દરેક ઈન્ટરવ્યુમાંથી નિરાશ થઈને પાછા ફરો છો તો આ સ્ટેપ્સ ફોલો કરો,તમને ચોક્કસ સફળતા મળશે

ઘણી વખત આપણે ઈન્ટરવ્યુ માટે જઈએ છીએ અને કંઈક એવું બને છે જે આપણને નિરાશ કરે છે. આવી સ્થિતિમાં માત્ર મન જ ભારે નથી લાગતું પરંતુ આત્મવિશ્વાસ પણ બગડે છે. આ સિવાય, આગામી ઇન્ટરવ્યુ માટેનું પ્રોત્સાહન ઘટે છે. આવી સ્થિતિમાં, આજે વાસ્તુશાસ્ત્રમાં અમે ઇન્ટરવ્યુ આપવા વિશે વાત કરીશું અને સમજીશું કે શા માટે તમારી અંદર […]

પીએમ મોદીએ યુએસ પ્રવાસ પહેલા અમેરિકન અખબારને આપ્યું ઈન્ટરવ્યુ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પ્રથમ રાજકીય મુલાકાતે અમેરિકા જવા રવાના થયા છે અને આજે રાત્રે ન્યુયોર્ક પહોંચશે. અમેરિકા પહોંચતા પહેલા અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે અમેરિકા સાથેના સંબંધો હવે વધુ મજબૂત બન્યા છે. ચીન સાથેના સંબંધો પર પીએમએ કહ્યું કે ચીન સાથેના દ્વિપક્ષીય સંબંધો માટે સરહદ પર […]

જાણીતા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીએ વતન પાલનપુરની મુલાકાત લીધી, જુની યાદો કરી તાજી

અમદાવાદઃ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીએ પોતાના વતન પાલનપુરની મુલાકાત લીધી હતી. તેમજ તેઓ જે સ્કૂલમાં ભણ્યા હતા તે પાલનપુરમાં વિદ્યાનગર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલી પોતાની યાદોને તાજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,  વંદનીય શિક્ષણગણ, આદરણીય મહાજનો, મારા વડીલો, સ્નેહીજનો, મિત્રો અને મારા વ્હાલા વિદ્યાર્થીઓ મને […]

ભારતીયોને આસાનીથી મળશે US વિઝા,નહીં આપવું પડે ઈન્ટરવ્યુ

દિલ્હી:યુએસ વિઝા મેળવવું હવે સરળ બનશે.તમારે US Visa Process ના સૌથી મુશ્કેલ સ્ટેપ વિઝા ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડશે નહીં.અભ્યાસ માટે અમેરિકા જતા વિદ્યાર્થીઓ, કામ માટે જતા કુશળ કામદારો, અમેરિકા જતા પ્રવાસીઓ કે ધંધા માટે જતા વેપારી લોકો. તમે કોઈ પણ કેટેગરીમાં ઈચ્છો તમે યુએસ વિઝા ઈચ્છી રહ્યા હોવ,તમે આ છૂટનો લાભ ઉઠાવી શકો છો.ભારતમાં યુએસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code