1. Home
  2. Tag "Investors"

ભારતીય શેર બજાર વેચવાલીને પગલે લાલ નિશાન સાથે બંધ રહ્યું, રોકાણકારોના 71000 કરોડનું ધોવાણ

નવી દિલ્હીઃ ભારતીય શેર બજારમાં મંગળવારે વ્યવસાયી સત્ર નિરાશાજનક રહ્યું હતું. રોકાણકારોની વેચવાલીને પગલે ભારતીય શેર બજાર લાલ નિશાન સાથે બંધ રહ્યું હતું. આજે ટ્રેડમાં આઈટી અને એફએમસીજી સ્ટોક્સમાં સૌથી વધાટો થયો હતો. મીડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં પણ નફાની વસુલાત જોવા મળી હતી. આજે બજાર બંધ થયું ત્યારે બીએસઈ સેંસક્સ 195 પોઈન્ટના ઘટાડા સાથે 73677 […]

સહારા રિફંડનું ટ્રાન્સફર આજથી શરૂ,112 રોકાણકારોને 10-10 હજાર રૂપિયા મળ્યા

દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલ મારફતે સહારા ગ્રૂપ ઑફ કોઓપરેટિવ સોસાયટીઝના ખરા  થાપણદારોને ભંડોળનાં હસ્તાંતરણનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય સહકારિતા રાજ્યમંત્રી બી.એલ.વર્મા, સુપ્રીમ કૉર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આર. સુભાષ રેડ્ડી, સહકારિતા મંત્રાલયના સચિવ જ્ઞાનેશ કુમાર, રિફંડ પ્રક્રિયામાં મદદ કરવા માટે નિયુક્ત ચાર વરિષ્ઠ અધિકારીઓ […]

શેરબજાર- છેલ્લા 9 વર્ષમાં રોકાણકારોને થયો 20 લાખ કરોડ રૂપિયાનો ફાયદો

ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો રોકાણકારોને થયો ફાયદો 20 લાખ કરોડ રૂપિયાનો ફાયદો મુંબઈ : તે વાતમાં કોઈ શંકા નથી કે છેલ્લા કેટલાક વર્ષોમાં એટલે કે અંદાજે એક દશકમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં શેરબજારમાં જે રીતે તેજી આવી છે તેનાથી મોટાભાગના લોકોને મોટી સંખ્યામાં લોકોને ફાયદો થયો છે. આવામાં જો આંકડા પર […]

સેબીએ પાનકાર્ડ અને આધારકાર્ડને લઈને રોકાણકારોને આપી સૂચના

નવી દિલ્હીઃ માર્કેટ રેગ્યુલર ભારતીય પ્રતિભૂતિ અને વિનિયમ બોર્ડ એટલે કે સેબીએ રોકાણકારોને તા. 31મી માર્ચ સુધી પેન અને આધાર કાર્ડને લિંક કરવાનું સુચન કર્યું છે. સેબીએ જણાવ્યું હતું કે, જો રોકાણકારો જો પાન અને આધારકાર્ડ લિંક નહીં કરાવે તો 1લી એપ્રિલ 2024થી માર્કેટમાં રોકાણ નહીં કરી શકે. જેથી રોકાણકારોએ ઝડપથી લિંકની કામગીરી પૂર્ણ કરી […]

ભારતીય શેરબજારમાં કડાકો, રોકાણકારોની સંપત્તિમાં લગભગ 7 લાખ કરોડનું ધોવાણ

મુંબઈઃ ભારતીય શેરબજારના રોકાણકારો માટે સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર બ્લેક મન્ડે સાબિત થયું હતું. અમેરિકા સહિતના યુરોપિયન દેશોના મંદી અને મોંઘા દેવાના કારણે સ્થાનિક વિદેશી રોકાણકારો સતત પ્રોફિટ બુક કરી રહ્યા છે, જેના કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ 1,000 પોઈન્ટ અને નિફ્ટી 350 પોઈન્ટ ગગડી ગયો હતો, જેના કારણે રોકાણકારોમાં કચવાટ જોવા મળ્યો હતો. માર્કેટ […]

ભારતીય શેરબજારમાં કડાકો યથાવત, રોકાણકારોનું કરોડોનું ધોવાણ

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં આજે ફરીથી ઘટાડો થયો છે. અમેરીકામાં વ્યાજ દરોમાં રેકોર્ડ બ્રેક વધારો અને આર્થિક મંદીની આશંકાના કારણે ભારતીય શેરબજાર તૂટતા રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું. આજે શેર બજારમાં ખુલતાની સાથે થોડાજ સમયમાં તેજી જોવા મળી હતી. જો કે, ગણતરીના કલાકોમાં BSE Sensex અને NSE Niftyમાં ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં આજે […]

ભારતીય શેરબજાર કડાકોઃ રોકાણકારોનું રૂ. 5 લાખ કરોડનું ધોવાણ

નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર આજે સતત પાંચમાં દિવસમાં તુટ્યું હતું. ભારતીય શેરબજારમાં આજે ભારે ઘટાડાથી રોકાણકારોને રૂ.5 લાખ કરોડનું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 300 પોઈન્ટના ઘટાડા સાથે 16,000ના આંકડાની નીચે આવી ગયો હતો. ભારતીય બજારોમાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. […]

રશિયા-યુક્રેન યુદ્ધની અસર ભારતીય શેરબજાર ઉપરઃ એક મહિનામાં રોકાણકારોને 29 લાખ કરોડનું નુકસાન

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસ સોમવારે ગયા અઠવાડિયાની જેમ જ સુસ્તી જોવા મળી હતી. લાલ અંક ઉપર ખુલ્યા બાદ બંને સૂચકાંક તૂટવાની સાથે બંધ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ 1491 પોઈન્ટ તુટીને 52853 ઉપર બંધ રહ્યો હતો. જ્યારે એનએસસી 382 અંક તુટીને 15863 […]

યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની ભારતીય શેરબજાર ઉપર અસરઃ રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવ ભરેલી સ્થિતિ હતી. જેની અસર ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળતી હતી. યુદ્ધના ભણકારા વચ્ચે ભારતીય શેરબજાર સતત તૂટી રહ્યું હતું. દરમિયાન આજે રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. જેની અસર ભારત સહિત દુનિયાના અનેક શેર બજાર ઉપર જોવા મળી હતી. સેંસેક્સ 1300થી […]

રાજ્યમાં સોલાર પ્રોજેક્ટમાં સબસિડી બંધ કરાતા રોકાણકારોની હાલત કફોડી

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા સોલાર વીજળીને પ્રોત્સાહન આપવા માટે સબસિડી અને રાહત આપવામાં આવતી હતી. જેનો સારોએવો પ્રતિસાદ પણ મળ્યો હતો. ત્યાર બાદ સરકારે સોલાર પ્રોજેક્ટમાં કરાર કર્યા બાદ પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) કરી મૂડીની સબસિડી અને વ્યાજની સબસિડી આપવાની મનાઈ ફરમાવી દેતા સેંકડો રોકાણકારોના સાથે અન્યાય થયો હોવાનું ઉદ્યોગ સાહસિકોએ જણાવ્યું હતું. જેથી સબસિડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code