1. Home
  2. Tag "Investors"

ભારતીય શેરબજારમાં મંદી, રોકાણકારોને ભારે નુકશાન

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: શુક્રવારે શરૂઆતના કારોબારમાં સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ટ્રેડિંગ કરી રહ્યા હતા. સેન્સેક્સ લગભગ 400 પોઈન્ટ ઘટીને 77,263 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી લગભગ 100 પોઈન્ટ ઘટીને ટ્રેડ કરી રહ્યો હતો. બજારની નબળાઈ મુખ્યત્વે IT, ફાર્માસ્યુટિકલ અને બેંકિંગ શેરોમાં […]

રોકાણકારોમાં ભારત પ્રત્યે સાવચેતીનો સૂર: LNG અને ખર્ચનું દબાણ બજાર માટે ચિંતાનો વિષય

મુંબઈ,3 એપ્રિલ 2026: ભારતીય શેરબજારમાં રોકાણકારોની ભાવના હાલ સાવધ જોવા મળી રહી છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ BNP પરિબાસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલ મુજબ, રોકાણકારો ભારતીય કંપનીઓ પર વધી રહેલા ખર્ચના દબાણને ઓછું આંકી રહ્યા છે, જે ભવિષ્યમાં બજાર માટે જોખમી સાબિત થઈ શકે છે. BNP પરિબાસના વિશ્લેષણ અનુસાર, અનેક ફંડ્સ હાલમાં ભારતમાં તેમનું […]

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને નાણાકીય બજારોમાં વધતી જતી અસ્થિરતા વચ્ચે, સેબીએ રોકાણકારોને સંયમ રાખવાની અપીલ કરી

નવી દિલ્હી, 10 માર્ચ 2026: પશ્ચિમ એશિયાઈ સંઘર્ષને કારણે નાણાકીય બજારોમાં વધતી જતી અસ્થિરતા વચ્ચે, સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ રોકાણકારોને સંયમ રાખવાની અપીલ કરી છે. નિફ્ટી 50 ની 30મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં એક કાર્યક્રમને સંબોધતા પાંડેએ જણાવ્યું હતું કે ભારતના સ્થાનિક ફંડામેન્ટલ્સ મજબૂત રહે છે, જે આવી અનિશ્ચિતતાઓ વચ્ચે સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે છે. પાંડેએ […]

શેરબજારમાં તેજી પર બ્રેક: રોકાણકારોના 2.62 લાખ કરોડનું ધોવાણ

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2026: છેલ્લા ત્રણ દિવસથી શેરબજારમાં જોવા મળી રહેલી હરિયાળી પર ગુરુવારે અચાનક બ્રેક લાગી ગઈ છે. સતત ઉપર ચઢી રહેલા બજારે સપ્તાહના ચોથા કારોબારી દિવસે યુ-ટર્ન લેતા રોકાણકારોને સંભળવાની તક પણ મળી ન હતી. બજારમાં જોવા મળેલી આ જબરદસ્ત વેચવાલીને કારણે રોકાણકારોની મહેનતની કમાણીના અંદાજે રૂ. 2.62 લાખ કરોડ ધોવાઈ ગયા છે. […]

ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોને ભારે નુકશાન

મુંબઈઃ સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 4000 પોઈન્ટ ઘટ્યો છે, જ્યારે નિફ્ટી 1146 પોઈન્ટ ઘટ્યો છે. જાપાન અને કોરિયન શેરબજાર બાદ ભારતીય શેરબજારમાં આજે સોમવારે પ્રિ- ઓપનિંગમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ સૂચકાંક સેન્સેક્સ 4000 ડાઉન, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ સૂચકાંક નિફ્ટી 1100 ગગડ્યો હતો. જેને કારણે આ સોમવાર બ્લેક મંડે સાબિત […]

શેરબજારમાં ઘટાડો યથાવત, રોકાણકારોને કરોડોનું નુકશાન

મુંબઈ: સોમવારે શરૂઆતના કારોબારમાં સ્થાનિક શેરબજારો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. આનું મુખ્ય કારણ વિદેશી મૂડીનું સતત પાછું ખેંચવું હતું. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 297.8 પોઈન્ટ ઘટીને 75,641.41 પર ટ્રેન્ડ થઈ રહ્યો હતો. NSE નિફ્ટી 119.35 પોઈન્ટ ઘટીને 22,809.90 પર ટ્રેન્ડ થઈ રહ્યો હતો. શરૂઆતના સોદા પછી બંને બજારોમાં વધુ ઘટાડો થયો હતો. સેન્સેક્સ […]

વિશ્વભરના નિષ્ણાતો અને રોકાણકારો ભારતને લઈને ઉત્સાહિત છે: પ્રધાનમંત્રી

જયપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટી- જયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ […]

પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિક અગ્રણીઓ અને રોકાણકારો સાથે સંવાદ કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિક અગ્રણીઓ અને પ્રવાસી ભારતીયો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ની મુલાકાતના બીજા દિવસે મંત્રી ગોયલે બ્લેકરોકના ચીફ ઓપરેટિંગ ઓફિસર, શ્રી રોબર્ટ ગોલ્ડસ્ટેઇન સહિતના અગ્રણી રોકાણકારો સાથે મુલાકાત કરી હતી. સિસ્ટમ્સ ટેકનોલોજી ગ્રૂપના ચેરમેન અને સીઇઓ અનુપ પોપટ, ટિલમેન હોલ્ડિંગ્સના સીઈઓ સંજીવ આહુજા, […]

શેરબજારમાં થનારી આવક ઉપર ટેક્સ વધતા રોકાણકારો નિરાશ, શેરબજાર ઘટાડા સાથે બંધ થયું

નવી દિલ્હીઃ દિવસભર જોરદાર ઉતાર-ચઢાવ જોયા બાદ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં શેરબજારની કમાણી પર ટૂંકા ગાળાના મૂડી લાભ અને લાંબા ગાળાના મૂડી લાભ કર વધારવાનો નિર્ણય લેતાની સાથે જ બજાર સપાટ પડી ગયું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોને સૌથી વધુ ફટકો પડ્યો હતો. જો કે બજારે નીચલા […]

લોકસભાની ચૂંટણીમાં કોની જીતની આશા રાખી રહ્યાં છે, શેરબજારના રોકાણકારો

ભાજપા બહુમતી સાથે જીતે તો બજારમાં તેજી જોવા મળશે ભાજપાનું જીતનું અંતર ઘટે તો પણ બજારને અસર કરશે બજારમાં થોડા સમય માટે અસ્થિરતા જોવા મળવાની ભીતિ વિપક્ષ જીતે તો બજારમાં ભારે કડાકોની ચિંતા દેશમાં લોકસભાની ચૂંટણીનું સાત તબક્કામાં આયોજન કરવામાં આવ્યું હતું અને શનિવારે સાતમા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું છે. હવે દેશની જનતા પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code