યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની ભારતીય શેરબજાર ઉપર અસરઃ રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવ ભરેલી સ્થિતિ હતી. જેની અસર ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળતી હતી. યુદ્ધના ભણકારા વચ્ચે ભારતીય શેરબજાર સતત તૂટી રહ્યું હતું. દરમિયાન આજે રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. જેની અસર ભારત સહિત દુનિયાના અનેક શેર બજાર ઉપર જોવા મળી હતી. સેંસેક્સ 1300થી […]