1. Home
  2. Tag "iran"

ઈરાનમાં અત્યાર સુધીમાં 3090 લોકોના મોત, ઘણા ભારતીયો ઘરે પાછા ફર્યા

નવી દિલ્હી, 18 જાન્યુઆરી 2026: ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનોમાં 3,090 લોકો માર્યા ગયા હોવાનું એક માનવાધિકાર સંગઠને અહેવાલ આપ્યો હતો. આઠ દિવસ સુધી ખોરવાયા બાદ દેશભરમાં ઇન્ટરનેટ સેવાઓ તબક્કાવાર પુનઃસ્થાપિત કરવામાં આવી રહી હોવાના અહેવાલ છે, જેના કારણે મૃત્યુ અને નુકસાનનું પ્રમાણ સ્પષ્ટ થઈ રહ્યું છે. દરમિયાન, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ […]

યુએન સુરક્ષા પરિષદમાં ઈરાને અમેરિકા ઉપર કર્યાં આકરા પ્રહાર

ન્યૂયોર્ક, 16 જાન્યુઆરી 2026: ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને હિંસા મામલે યોજાયેલી UN સુરક્ષા પરિષદની બેઠકમાં ઈરાનના ઉપ રાજદૂત ગુલામ હુસેન ગાઝીને અમેરિકા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે અમેરિકા ઈરાનમાં હિંસા અને અશાંતિ ફેલાવવા માટે સીધી રીતે ભાગીદાર છે અને તે તથ્યો છુપાવીને વિશ્વ સમક્ષ જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. બીજી […]

ઈરાનનું એરસ્પેસ બંધ: ઉડ્ડયનો રદ થતા મુસાફરો અટવાયા

નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026: ઈરાનમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને પશ્ચિમી દેશો સાથેના વધતા જતા સૈન્ય તણાવને પગલે ઈરાને પોતાનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દીધું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની રાષ્ટ્રીય વિમાની સેવા ‘એર ઈન્ડિયા’એ ઈરાન પરથી પસાર થતી તેની તમામ ફ્લાઈટ્સના રૂટ બદલવાનો નિર્ણય કર્યો છે. સુરક્ષાના કારણોસર લેવાયેલા […]

ખામેની સરકાર દ્વારા કરવામાં આવેલા ક્રૂર કાર્યવાહીમાં 3,000 લોકો માર્યા ગયા

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: ઈરાનમાં હિંસક વિરોધ પ્રદર્શનો પર ખામેની સરકારના ક્રૂર કાર્યવાહીના પરિણામે 3,000 થી વધુ લોકોનાં મોત થયા છે. ન્યૂ યોર્ક ટાઇમ્સ અને માનવાધિકાર સંગઠનોના અહેવાલો અનુસાર, સુરક્ષા દળોએ નિઃશસ્ત્ર વિરોધીઓ પર ગોળીબાર કર્યો, જેમાં હજારો લોકો ઘાયલ થયા. ઇન્ટરનેટ પર પ્રતિબંધ હોવા છતાં, શેરીઓમાં મૃતદેહોના ઢગલા દેખાતા વીડિયો સામે આવ્યા છે, […]

અમેરિકાની યુદ્ધની ધમકી સામે પણ ઈરાને ઝુકવાનો કર્યો ઈન્કાર

તહેરાન, 13 જાન્યુઆરી 2026: 28 ડિસેમ્બરથી ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો દેશના સર્વોચ્ચ શાસક અલી ખામેનીને હટાવવા માટે આંદોલનમાં ફેરવાઈ ગયા છે. સમગ્ર ઈરાનમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2000 વિરોધીઓના મોત થયાના અહેવાલો છે. ખામેનીએ […]

ઈરાને સ્ટારલિંક ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: ઈરાનમાં સ્ટારલિંકની ઈન્ટરનેટ સેવાઓ પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ઈરાનમાં વિપક્ષી નેતાઓ આ ઈન્ટરનેટ સેવાનો ઉપયોગ કરતા હતા, પરંતુ સરકારે હવે તેને બ્લોક કરી દીધી છે, જેનાથી માહિતીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ઈરાનમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો ચાલુ છે. આ હિંસક પ્રદર્શનોમાં 648 લોકો માર્યા ગયા […]

ઈરાનમાં દેખાવો વચ્ચે રાજકુમાર પહલવીની દેશવાસીઓને ખાસ અપીલ

તહેરાન, 12 જાન્યુઆરી 2026: સુરક્ષા કારણોસર અજ્ઞાત સ્થળે રહેતા ઈરાનના નિર્વાસિત રાજકુમાર રેજા પહલવીએ આજે ​​સવારે એક્સ પર જારી કરેલા સંદેશમાં, દેશવાસીઓને રસ્તાઓ પર રહેવાની અપીલ કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પ્રદર્શનકારીઓ જીતશે અને તેઓ ટૂંક સમયમાં બધાની સામે આવશે. નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રેજાએ લખ્યું, “મારા દેશવાસીઓ, સતત ત્રીજી રાત સુધી ઈરાનમાં રસ્તાઓ પર […]

ઈરાનમાં હિંસક વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 35 ના મોત, 1200 થી વધુ લોકોની ધરપકડ

નવી દિલ્હી 06 જાન્યુઆરી 2026: ઈરાનમાં એક અઠવાડિયાથી વધુ સમયથી ફાટી નીકળેલી હિંસા હવે ઓછી થવાના કોઈ સંકેત દેખાતી નથી. હિંસક વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઈરાની સરકારે 1,200 થી વધુ લોકોની અટકાયત કરી છે. અમેરિકા સ્થિત હ્યુમન રાઇટ્સ ન્યૂઝ એજન્સી અનુસાર, […]

ઈરાનના ધાર્મિક વડા આયાતોલ્લા ખામેની સામે આક્રોશ વધ્યો, શું રશિયા ભાગી જશે?

તહેરાન, 5 જાન્યુઆરી, 2026 – Iran’s religious leader Ayatollah Khamenei ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેની સામે દેશભરમાં ફાટી નીકળેલા પ્રચંડ વિરોધ પ્રદર્શનોએ હવે ઈરાની શાસનની ઊંઘ હરામ કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી ઈરાનમાં આર્થિક સંકટ, માનવાધિકારોનું ઉલ્લંઘન અને કડક ધાર્મિક નિયમો સામે જનતામાં જે આક્રોશ ભભૂકી રહ્યો હતો, તેણે હવે એક મોટા વિદ્રોહનું […]

ઈરાનમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગેસ મોહમ્મદીની ધરપકડ

નવી દિલ્હી: ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગેસ મોહમ્મદીની ધરપકડ કરી છે. તેમના પેરિસ સ્થિત ફાઉન્ડેશને જણાવ્યું હતું કે તેમને માનવાધિકાર વકીલ ખોસરો અલીકોર્ડીના સ્મૃતિ સમારોહ દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા.. મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે, સમર્થકો મહિનાઓથી ચેતવણી આપી રહ્યા હતા કે 53 વર્ષીય નોબેલ પુરસ્કાર વિજેતાને ડિસેમ્બર 2024 માં નાદુરસ્ત તબિયતને કારણે રજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code