1. Home
  2. Tag "irctc"

ટ્રેનની ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ ,IRCTC નું સર્વર થયું ડાઉન

દિલ્હીઃ- તાજેતરમાં રેલ્વેની ટિકિટ ઓનલાઈન બુકિંગ કરવામાં યાત્રીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જાણકારી અનુસાર છેલ્લા કેટલાક કલાકોથી  IRCTC સર્વર ડાઉન થયેલું જોવા મળ્યું છે. IRCTCએ ટ્વિટ કરીને લોકોને આ જાણકારી આપી છે. આ બાબતને લઈને કંપનીનું કહેવું છે કે મેન્ટેનન્સ એક્ટિવિટીને કારણે ટિકિટનું બુકિંગ નથી થઈ રહ્યું.ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની સેવાઓ […]

IRCTCની વેબસાઈટ અને એપ્સ સેવા ખોરવાતા ઈ-ટીકીટની કામગીરી અટકી

નવી દિલ્હીઃ ભારતીય રેલવે પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મુસાફરો અને તેમના પરિવારજનોને ટ્રેનનો સમય સહિતની માહિતી ઓનલાઈન મળી રહે તે માટે ઓનલાઈન ટીકીટ બુકીંગ કરાવી શકે તે માટે વેબસાઈટ અને એપ્સ પણ કાર્યરત કરવામાં આવી છે. દરમિયાન આજે આઈઆરસીટીસીની ઓનલાઈન સેવાઓ બંધ થતા પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો […]

ભારે વરસાદને કારણે ડભોઈ-ચાંદોદ વચ્ચેનો રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત

છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડભોઈ-એકતા નગર રેલખંડ પરનો ટ્રેક ક્ષતિગ્રસ્ત થતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. બોડેલી- છોટા ઉદેપુર- ચાંદોદ  વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડભોઈ – એકતા નગર રેલખંડપર ચાંદોદ નજીક રેલ્વે ક્રોસીંગ નંબર 4 પાસે રેલ્વે ટ્રેકને નુકસાન થવાથી અને નીચેથી  માટી ધોવાઈ જવાને કારણે આ રેલખંડ પર […]

યાત્રા દરમિયાન સામાન ચોરી થશે તો યાત્રીઓને મળશે ભરપાઈઃ IRCTCની નવી યોજનાની રેલ્વે મંત્રી કરશે ટૂંક સમયમાં જાહેરાત

રેલ્વે યાત્રીઓ માટે ઉત્તમ સુવિધા યાત્રા દરમિયાન સાનામ ચોરી થશે તો મળશે ભરપાઈ   દિલ્હીઃ-  ભારતીય રેલ્વે પોકાના યાત્રીઓ માટે અવનવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું છે, ત્યારે રહવે યાત્રીઓ માટે બીજી એક ઉત્તમ સુવિધા આપવાની તયારી કરી રહ્યું છે, મળતી માહિતી પ્રમાણે મુસાફરી દરમિયાન બેગ, મોબાઈલ કે લેપટોપની ચોરી થાય છે અથવા તો ખોવાઈ જાય […]

રાજકોટથી શરુ થનારી ઉજ્જૈન-વૈષણદેવીની યાત્રા બની સુવિધાઓથી સજ્જઃ IRCTC એ જાહેર કર્યું ખાસ પેકેજ, જેમાં રહેવા-જમવાની સુવિધા ફ્રી

ઉજ્જૈનથી વૈષણવદેવીની સુવિધા સજ્જ યાત્રા રેલ્વે તરફથી રહેવા જમવાની ફ્રીમામ સગવડ આઠ રાત્રી અને નવ દિવસનું IRCTCનું પેકેજ   ઉજ્જૈનઃ- ભારતીય રેલ્વેએ કોરોના કાળમાં દેશના લોકોની ઘણી મદદ કરી, આ સાથે જ તેઓ યાત્રીઓની સુવિધાને લઈને અવનવી યોજનાઓ પણ લાવે થે, તેઓની પ્રાથમિકતા યાત્રીઓને યાત્રા સરળ અને સહજ બનાવાની છે ત્યારે હવે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ […]

પ્રથમવાર ભારતીય રેલવેએ AC કોચમાં ચોકલેટ-નૂડલ્સને ગોવાથી દિલ્હી મોકલાયા

ભારતીય રેલવેએ ઇતિહાસ રચ્યો પ્રથમવાર ચોકલેટ-નૂડલ્સ AC કોચમાં મોકલાયા બંને વસ્તુ ગોવાથી દિલ્હી મોકલાયા નવી દિલ્હી: ભારતીય રેલવેએ ઇતિહાસ રચ્યો છે. પ્રથમવાર AC બોગીથી ચોકલેટ અને નૂડલ્સનું પરિવહન કરવામાં આવ્યું છે. દક્ષિણ પશ્વિમ રેલવે, હુબલી ડિવિઝને શુક્રવારે ચોકલેટ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના પરિવહન માટે નિષ્ક્રિય એસી કોચનો ઉપયોગ કર્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, ગોવાના વાસ્કો […]

ભારતના ચાર જ્યોતિર્લિંગની હવે માત્ર આટલા રૂપિયામાં,વાંચો કેટલી છે IRCTCની ટિકિટની કિંમત

ભારતના જ્યોતિર્લિંગ ફરવા જવું છે? તો કરાવી દો IRCTCમાં ટિકિટ બુક માત્ર 10,395 રૂપિયામાં થશે ભારત દર્શન જે લોકોને લાંબા સમયથી ફરવાનું મન થયું છે અને ફરવા મળ્યું નથી, તેવા લોકો માટે આ સોનેરી તક છે. ભારતીય રેલવે દ્વારા એટલે કે IRCTC દ્વારા તમે ભારતના 4 જ્યોતિર્લિંગ ફરી શકશો. અને તે પણ નાની એવી રકમના ખર્ચે. IRCTCની ચાર […]

દેશમાં IRCTC લોન્ચ કરશે પહેલી લક્ઝરી ક્રૂઝ લાઇનર, આ સુવિધાઓથી હશે સજ્જ

IRCTC દેશની પ્રથમ ક્રૂઝ લાઇનર શરૂ કરવા જઇ રહી છે આ ક્રૂઝનું બૂકિંગ 18 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે ભારતીય રેલવે આ પ્રકારની સેવા લઇને પ્રથમ વાર આવી રહી છે નવી દિલ્હી: IRCTC યાત્રીઓને વધુને વધુ સુવિધાઓ પૂરી પાડવા માટે હંમેશા પ્રતિબદ્વ રહે છે. હવે IRCTC દેશમાં પ્રથમવાર લક્ઝરી ક્રૂઝ લાઇનર શરૂ કરવા જઇ રહી છે. […]

IRCTC ધાર્મિક પ્રવાસનને વેગ આપવા હવે રામાયણ યાત્રા ટ્રેન શરૂ કરશે

પ્રભુ શ્રીરામના ભક્તો માટે શુભ સમાચાર IRCTC રામાયણ સ્પેશિયલ ટ્રેન ચાલુ કરશે ભગવાન રામના ભક્તો અયોધ્યાથી રામેશ્વરમ સુધી દર્શન કરી શકશે નવી દિલ્હી: પ્રભુ શ્રીરામના ભક્તો માટે એક શુભ સમાચાર છે. ભારતીય રેલવે હવે રામાયણ યાત્રા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા જઇ રહી છે. આ ટ્રેનથી ભગવાન રામના ભક્તો અયોધ્યાથી રામેશ્વરમ સુધી દર્શન કરી શકશે. ધાર્મિક […]

કન્ફર્મ ટિકિટ રદ કરતા પહેલા જાણો આ નિયમો, આટલું રિફંડ મળશે

જો તમે ટ્રેન ટિકિટ રદ્દ કરાવવા ઇચ્છો છો તો પહેલા આ નિયમો વાંચી લો આ નિયમો વાંચીને તમે પૈસા બચાવી શકો છો કેટલુ રિફંડ મળશે એ પણ જાણી લો નવી દિલ્હી: જો તમે પણ ટ્રેનનું રિઝર્વેશન કરાવ્યું છે પરંતુ કોઇ કારણોસર હવે ટિકિટ રદ્દ કરાવવા માંગો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. જો તમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code