1. Home
  2. Tag "iron"

આ ઉપાયો અજમાવી ઓછી કરો કારેલાની કડવાશ, પછી આરોગો અનેક રીતે ગુણકારી આ શાક

કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ વધારે ફાયદાકારક છે. તેમાં આયર્ન, ફાઈબર, વિટામિન એ, વિટામિન-સી અને ઝિંક પુરતા પ્રમાણમાં મળી આવે છે. પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા. તેનો સ્વાદ બધાને પસંદ નથી આવતો. કારણ કે તે કડવા હોય છે. પરંતુ અમુક ટિપ્સ અપનાવી તમે તેની કડવાસ ઓછી કરી શકો છો. કારેલાની […]

તરબૂચના બીજના ફાયદા જાણશો તો ક્યારેય તેને ફેંકી નહીં દો, સ્વાસ્થ્ય માટે છે અત્યંત ગુણકારી

આ કાળઝાળ ગરમીમાં ફળો પેટ અને મન બંનેને ઠંડક આપવામાં મદદ કરે છે. શરીરને હાઇડ્રેટ કરવા અને ગરમીને હરાવવા માટે તરબૂચથી સારો વિકલ્પ બીજો કોઇ હોઇ શકે નહીં. તરબૂચના બીજમાં પ્રોટીન, ચરબી અને આયર્ન અને ઝિંકનું મધ્યમ સ્તર હોય છે. તેઓ ખાસ કરીને મેગ્નેશિયમમાં વધુ હોય છે જે શરીરમાં ઘણી પ્રક્રિયાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ […]

પુરતા પ્રમાણમાં આયરન બાળકોને આપે છે તંદુરસ્તી, જાણો તેની ઉણપથી શું થાય છે?

બાળકોમાં આયરનની કમી ન થવા દો આરનની ઉણપ અનેક રોગને નોતરે છે સામાન્ય રીતે આયર્ન એક એવું પોષક તત્વ છે, જે બાળકોથી લઈને મોટી વયના તમામ લોકો માટે જરૂરી છે. જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો તેનાથી એનિમિયા જેવી બીમારી થાય છે. આ સાથએ જ શરીરમાં ઉર્જાનો અભાવ અને થાકની લાગણી થાય છે. જો ખાસ […]

શા માટે આપણા શરીરને જરુર હોય છે આયર્નની, જાણો તેની ઉણપથી શું થાય છે

આયર્નની કમીથી અનેક રોગ થાય છે જાણો આયર્ન માટે શું ખાવું જોઈએ લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે આયર્નની જરૂર પડે છે, જેના કારણે આખા શરીરમાં ઓક્સિજન સરળતાથી ફરે છે. વાસ્તવમાં, શરીરના દરેક કોષને ઊર્જા મેળવવા અને યોગ્ય રીતે કાર્ય કરવા માટે ઓક્સિજનની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, આયર્ન આ જરૂરિયાતને પૂર્ણ કરે છે, જે બાળકના […]

લોખંડની જરૂરી વસ્તુ પર કાટ લાગી ગયો છે? માત્ર થોડી સેકન્ડમાં જ તેને કરો દુર

ઘરમાં કેટલીક લોખંડની વસ્તુઓ હોય છે જેનો આપણે રોજેરોજ ઉપયોગ કરતા હોય છે, ક્યારેક આ વસ્તુઓને કાટ પણ લાગી જાય છે જેના કારણે આપણને તે વસ્તુનો ઉપયોગ કરવો ક્યારેક ગમતો પણ નથી, ખાસ કરીને વાત કરવામાં આવે ઈસ્ત્રીની તો તેમાં જ્યારે કાટ લાગી જાય ત્યારે ચીંતા થાય કે ઈસ્ત્રીનો ઉપયોગ કરવામાં કપડા પર ડાધ ન […]

જો ઈસ્ત્રીમાં કંઈક ચોંટી ગયું હોય અને કપડા બરાબર પ્રેસ નથી થઈ રહ્યા તો,ઈસ્ત્રીને સાફ કરવાની આ ટ્રિક જાણીલો

ઈસ્ત્રીને સાફ કરવા માટે મીણ લગાવી શકો મીઠૂ અને ચૂનો મિક્સ કરીને લગાવાથઈ ઈસ્ત્રીમાં કાટ દૂર થાય સામાન્ય રીતે આપણે સૌ કોઈ ઈસ્ત્રી કરેલા કપડા પહેરતા હોઈએ છીએ જો કે ઘણ ીવખત ઈસ્ત્રીમાં ડાધ પડી ગયા હોય અથવા તો કંઈક ચોંટી ગયુ હોય ત્યારે તે કપડાને પ્રસ કરતા વખતે કપડામાં ડાઘ પાડે છે અને કપડા […]

પાવાગઢના માચીમાં ખોદકામ દરમિયાન પૌરાણિક તોપગોળાં અને લોખંડના નાળચા મળી આવ્યા

પાવાગઢ:  રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના માચી ખાતે ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં તોપના ગોળા અને લોખંડના નાળચા મળી આવતા પુરાતત્વ વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી ગયાા હતા અને ખોદકામની કામગીરી અટકાવી સંશોધન શરૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પાવાગઢ ખાતે માચીમાં હાલમાં મોટાપાયે નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન માંચીમાં ચોક બનાવવાની કામગીરી માટે ખોદકામ કરાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code