વાવ-થરાદ જિલ્લામાં નર્મદા કેનાલને લીધે 1.29 લાખ હેકટરને મળ્યો સિંચાઈનો લાભ
થરાદ, 8 જુન 2026 : 1.29 lakh hectares got irrigation benefit due to Narmada Canal નર્મદા યોજના સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની છે. નર્મદાના પાણીથી સુકો ભટ્ઠ ગણાતો રણ વિસ્તાર પણ નંદનવન સમો બની રહ્યો છે. એક સમયે ઓછાં વરસાદ, રણપ્રદેશની નજીકના અને સતત ઘટતાં ભૂગર્ભ જળસ્તરને કારણે પાણીની ગંભીર સમસ્યાથી પીડાતા વાવ-થરાદ જિલ્લાના ખેડૂતો […]


