ચંદ્ર પછી ભારત હવે શુક્ર પર જવાની તૈયારીમાં,ઈસરોના પ્રમુખે સૂર્ય મિશનને લઈને પણ આપ્યું નવું અપડેટ
બેંગલુરુ: ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગ બાદ સમગ્ર દેશને ઈસરો પર ગર્વ છે. આ દરમિયાન ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું છે કે ભારત અવકાશ ક્ષેત્રમાં ઘણી વધુ ઊંચાઈઓને સ્પર્શી શકે છે, જેના માટે તેને રોકાણ અને સહયોગની જરૂર છે. એસ સોમનાથે કહ્યું, “ભારત પાસે ચંદ્ર, મંગળ અને શુક્રની યાત્રા કરવાની ક્ષમતા છે, પરંતુ અમારે આત્મવિશ્વાસ […]