1. Home
  2. Tag "isro"

અદાણી વિદ્યામંદિર ખાતે ખૂલ્યા ચંદ્રયાન-3 ના વણઉકલ્યા રહસ્યો!, ISRO ના ડાયરેક્ટર સાથે વિદ્યાર્થીઓની જ્ઞાનગોષ્ઠિ 

ભારતના ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. અવકાશ વિજ્ઞાનમાં સંશોધન કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા ઈસરો દ્વારા તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના સ્પેસ સાયન્સ વિશેના વણઉકલ્યા કોયડાઓ ઉકેલી ઉજ્વળ કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા હતા.     મંગળવારે SAC/ISRO– અમદાવાદના ડિરેક્ટર […]

ચંદ્રયાન-3ના સફળ લોન્ચિંગ બાદ ISRO ફરી રચશે ઇતિહાસ,એક સાથે 7 સેટેલાઇટ લોન્ચ કરશે

દિલ્હી: ISRO 30 જુલાઈ 2023 ના રોજ એકસાથે સાત ઉપગ્રહો લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઈસરો ફરી એકવાર ઈતિહાસ રચશે. આ એક કોમર્શિયલ લોન્ચ છે. જેમાં મોટાભાગના ઉપગ્રહો સિંગાપોરના છે. લોન્ચિંગ PSLV-C56 રોકેટ દ્વારા લોન્ચ પેડ વનથી થશે. લોન્ચિંગનો સમય સવારે 06:30 કલાક નક્કી કરવામાં આવ્યો છે. આ લોન્ચિંગમાં મુખ્ય ઉપગ્રહ DS-SAR છે. જે સિંગાપોરના […]

ઈસરો એ ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષાની ઉપર લાવવાની ચોથી કવાયત સફળતા પૂર્વક પૂર્ણ કરી

દિલ્હીઃ- 14 જુલાઈના રોજ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્રારા ચંદ્રયાન 3 લોંચ કરવામાં આવ્યું હતું જે ભારત દેશની એક ઉપલબ્ધિ સાબિત થઈ સફળતા પૂર્વક ચંદ્ર્યાન 3ને લોંચ કરીને ઈસરોએ ઈતિહાસ રચ્યો હતો ત્યારે હવે ઈસરોના વૈજ્ઞાનિકોએ ગુરુવારે ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં ઉપાડવાની ચોથી કવાયત સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ઈસરોએ આપેલી માહિતી પ્રમાણે ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં ઉપાડવાની […]

ચંદ્રયાન-3 પર ISRO એ આપ્યું મોટું અપડેટ,શું આપ્યું અપડેટ અહીં વાંચો

શ્રીહરિકોટા : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વૈજ્ઞાનિકોએ શનિવારે ચંદ્રયાન-3 અવકાશયાનને તેની ભ્રમણકક્ષામાં આગળ ધપાવવાનો પહેલો દાવપેચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. સ્પેસ એજન્સીએ આ જાણકારી આપી છે. ઈસરોએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અવકાશયાનની સ્થિતિ ‘સામાન્ય’ છે. ISROએ કહ્યું, “ચંદ્રયાન-3 મિશનની તાજેતરની માહિતીઃ અવકાશયાનની સ્થિતિ સામાન્ય છે. પ્રથમ ભ્રમણકક્ષા વધારવાનો દાવપેચ ISTRAC/ISRO, બેંગલુરુ દ્વારા સફળતાપૂર્વક […]

ભારતની ચાંદ તરફ ઉડાનઃ ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ, શ્રીહરિકોટાથી ભરી ઉડાન

નવી દિલ્હીઃ ભારતના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3 શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું છે. તેને બપોરના લગભગ 2.35 કલાકે આંધ્રપ્રદેશના ક્ષીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી છોડવામાં આવ્યું છે. રૂ. 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું મિશન લગભગ 40થી 45 દિવસની યાત્રા બાદ ચંદ્રમાના દક્ષિણીધ્રુવ પાસે લેન્ડ કરશે. જો લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતરશે તો ભારત દક્ષિણ ધ્રુવ […]

ચંદ્રયાન-3 દસ જેટલા સ્ટેપમાં ચંદ્રની સપાટી પર પહોંચશે

ISROએ ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ચંદ્રયાન-3નો ચંદ્ર સુધી પહોંચવાનો સમય વિવિધ તબક્કાઓ દ્વારા નક્કી કરવામાં આવશે, જેમાં 45 થી 50 દિવસનો સમય લાગશે. 11 જુલાઈ, 2023 ના રોજ, ISRO એ ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણનું રિહર્સલ કર્યું હતું. રિહર્સલ દરમિયાનનું વાતાવરણ વાસ્તવિક લોન્ચિંગ જેવું જ હતું, સિવાય કે રોકેટ લોન્ચ કરવામાં આવ્યું ન હતું. […]

ચંદ્રયાન-3 મિશન દરેક રીતે સફળ થવું જોઈએ – ઈસરોના પૂર્વ અધ્યક્ષ માધવન નાયરે આશા વ્યક્ત કરી

  દિલ્હીઃ-  ચંદ્રયાન 3ને લોંચ કરવાનું કાઉન ડાઉન શરુ થી ચૂક્યું છે જે સફળ થવાની ઘણી આશાઓ સેવાી રહી છએ આ સ્થિતિ વચ્ચે  વરિષ્ઠ અવકાશ વૈજ્ઞાનિક જી માધવન નાયરે ગુરુવારે જણાવ્યું હતું કે ચંદ્ર પર ચંદ્રયાન-3 મિશન દરેક રીતે સફળ હોવું જોઈએ જેથી ભારત અવકાશ સંશોધનમાં એક મોટો સીમાચિહ્ન પાર કરી શકે. તેમણે વધુમાં એમ […]

ઈસરો એ ચંદ્રયાદ-3 ના લોન્ચિંગ દરમિયાન સામાન્ય નાગરિકોને આ ક્ષણના સાક્ષી બનવા આમંત્રિત કર્યા

  દિલ્હીઃ- ચંદ્રયાન 3 ને લોંચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે  ઈસરો દ્રારા 13 જુલાઈએ બપોરે 2 વાગ્યેને 30 મિનિટે  ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવનાર છે. તમામ પરીક્ષણો પૂર્ણ થયા બાદ લોન્ચિંગની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવશે.આ સાથે જ હવે આ ખાસ ક્ષણના સાક્ષી બનવા માટે ઈસરોએ સામાન્ય નાગરિકોને પણ આમંત્રિત કર્યા છે. ચંદ્રયાન 3 લોન્ચિંગ […]

અમેરિકી સમાચાર પત્રમાં ભારતીય અંતરિક્ષના કાર્યક્રમોની કરાઈ પ્રસંશા,કહ્યું ‘ભારત ટૂંક સમયમાં ચીન સાથે કરી શકે છે સ્પર્ધા’

  દિલ્હીઃ- ભારત સતત અવકાશ કેષઅત્રમાં પ્રગતિ કરતો દેશ છે,વિશ્વ સાથે કદમથી કદમ મિલાવી રહ્યો છે ત્યારે હવે ભારતના અંતરિક્ષ કાર્યક્મોના વખાણ અમેરિકાના સમાચાર પ્ત્રમાં પણ કરવામાં આવ્યા છે જાણકારી પ્રમાણે અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સએ ભારતના અવકાશ કાર્યક્રમોની પ્રશંસા કરી છે. અમેરિકાનું માનવું છે કે ભારત ટૂંક સમયમાં સ્પેસ પ્રોગ્રામમાં ચીનને ટક્કર આપી […]

ISRO એ ફરી રચ્યો ઇતિહાસ,NVS-01 સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો

બેંગ્લોર : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જીઓસ્ટેશનરી સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (GSLV) દ્વારા નેવિગેશન સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો. અવકાશ એજન્સી બીજી પેઢીની નેવિગેશન સેટેલાઇટ શ્રેણી શરૂ કરવાની યોજના ધરાવે છે જે NAVIC (ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ જેવી કે GPS) સેવાઓની સાતત્યની ખાતરી કરશે. આ ઉપગ્રહ ભારત અને મુખ્ય ભૂમિની આસપાસના લગભગ 1,500 કિમીના વિસ્તારમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code