1. Home
  2. Tag "isro"

ઈસરોની સિદ્ધી, 1975થી અત્યાર સુધી ભારતના 129 અને 36 દેશોના 342 વિદેશ ઉપગ્રહોને લોન્ચ કર્યા

આજે ભારત પાસે અવકાશમાં કુલ 53 કાર્યરત 1975થી અત્યાર સુધી ભારતના 129 ઉપગ્રહો લોન્ચ કર્યા 36 દેશના 342 વિદેશી ઉપગ્રહોને લોન્ચ કર્યા રાજકોટ: ઈસરો દ્વારા દિવસે ને દિવસે અનોખી સિદ્ધીઓ પ્રાપ્ત કરવામાં આવે છે. ત્યારે જો ઈસરોના સફરની વાત કરવામાં આવે તો 1975થી અત્યાર સુધી ભારતના 129 અને 36 દેશોના 342 વિદેશ ઉપગ્રહોને લોન્ચ કર્યા […]

ISROને મળ્યા નવા વડા, રોકેટ એન્જિનિયરિંગ નિષ્ણાત એસ.સોમનાથની ISROના વડા તરીકે નિયુક્તિ

ISROના નવા ચીફની કરાઇ નિયુક્તિ એસ.સોમનાથ બન્યા ISROના નવા વડા તેઓ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તરીકે પણ કાર્યરત છે નવી દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના નવા વડા તરીકે વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર એસ.સોમનાથને નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તેમજ ઇસરોના અગ્રણી વૈજ્ઞાનિક તરીકે કાર્યરત એસ.સોમનાથની […]

અંતરિક્ષમાં ઈસરો 4 દેશોના સેટેલાઈટ લોન્ચ કરશે,1140 કરોડ રૂપિયામાં 6 કરાર થયા

અંતરિક્ષમાં ઈસરોનો દબદબો ફરીવાર 4 દેશોના સેટેલાઈટ કરશે લોન્ચ 1140 કરોડ રૂપિયામાં થયો કરાર અમદાવાદ :ભારતનું ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરો અંતરિક્ષમાં 4 દેશોના સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ માટે 6 કરાર ઈસરો દ્વારા 1140 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર આ સેટેલાઇટ્સનું લોન્ચિંગ 2021થી 2023 વચ્ચે થવાનું છે. રાજ્યસભામાં […]

ભારત વર્ષ 2022ના અંત સુધીમાં બે માનવરહિત મિશન લૉંચ કરશે: જીતેન્દ્ર સિંહ

ભારત અવકાશ ક્ષેત્રે અમેરિકા, રશિયાને આપશે ટક્કર ગગનયાન પહેલા ભારત આગામી વર્ષે 2 માનવરહિત મિશન લૉંચ કરશે રાજ્યસભામાં જીતેન્દ્ર સિંહે આપી જાણકારી નવી દિલ્હી: ભારત હવે અવકાશ ક્ષેત્રે પણ અમેરિકા, રશિયા જેવા દેશોને ટક્કર આપી રહ્યું છે અને અનેક મિશનો લોંચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત વર્ષ 2022ના અંત સુધીમાં બે માનવરહિત મિશન લોન્ચ […]

ઈસરોનું મહત્વનું નિવેદન- અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી વધારાશે,ઉદ્યોગ આધારિત નિતીઓ અપનાવાશે 

ઈસરો અંતરિક્ષ ક્ષેત્રમાં કરશે ખાનગી કરણ ખાનગી કંપનીઓની ભાગીદારી વધશે   દિલ્હીઃ- ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ના ચીફ અને સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાયન્સ ડો.કે સિવને રવિવારે એક અગ્તયનું નિવેદન જારી કર્યુ છે જે પ્રમાણે જણાવાયું હતું કે ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી વધારવા માટે તેની હાલની નીતિઓમાં સુધારો કરશે અને નવી નીતિઓનું પણ […]

ચંદ્રયાન-2 મિશનને સફળતા, ચંદ્ર પર દેખાયા પાણીના અણુ

ચંદ્રયાન-2 મિશનને મળી સફળતા ઓર્બિટરે ચંદ્ર પર જોયા પાણીના અણુ ઓર્બિટર અત્યારે ચંદ્રમાની પરિક્રમા કરી રહ્યું છે નવી દિલ્હી: ભારતના બીજા મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-2ને મોટી સફળતા હાંસિલ થઇ છે. ચંદ્રયાન-2 ને ચંદ્ર પર પાણીના અણુઓ મળી આવ્યા છે. મિશન દરમિયાન પ્રાપ્ત થયેલા આંકડાથી આ માહિતી મળી છે. હાલમાં ચંદ્રયાન-2 મિશનનું ઓર્બિટર ચંદ્રમાની પરિક્રમા કરી […]

ઈસરોનું મિશન છેલ્લી ક્ષણે નિષ્ફળ – ઈઓએસ-03 સેટેલાઈટ લોન્ચના ત્રીજા ચરણમાં એન્જિન ખરાબ થતા મિશન થયું ફેલ

ઈસરોને સેટેલાઈટ લોન્ચ કરવામાં મળી નિષ્ફળતા આજે વહેલી સવારે  ઈઓએસ-03 સેટેલાઈટ લોન્ચ કર્યો હતો ત્રીજા ચરણમાં એન્જિન ખરાબ થતા મિશન થયું ફેલ   દિલ્હીઃઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પહેલા ઇઓએસ -03 ઉપગ્રહનું પ્રક્ષેપણ નિષ્ફળ રહ્યું છે. ઈસરોના આ મિશનને મોટો ફટકો પડ્યો છે. એન્જિનમાં ખરાબીના કારણે લોન્ચિંગ સમયના 10 સેકન્ડ આગળ […]

ચંદ્રયાન-2ને મળી સફળતા: ચંદ્ર પર પાણીના મોલેક્યૂલ અને હાઇડ્રોક્સિલ મળ્યા

ઇસરોના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-2ને મોટી સફળતા ચંદ્ર પર પાણીના મોલેક્યૂલ અન હાઇડ્રોક્સિલની જાણકારી પ્રાપ્ત થઇ ચંદ્ર પર હાઇડ્રોક્સિલ અને પણીનું નિર્માણ અંતરિક્ષના અપક્ષયને કારણે થાય છે નવી દિલ્હી: ઇસરોના મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને મોટી સફળતા સાંપડી છે. હાલમાં ચંદ્રયાન-2 તેના ઓર્બિરટરની મદદથી ચંદ્રમાની પરિક્રમા કરી રહ્યું છે. ચંદ્રમાં હાઇડ્રોક્સિલ અને પાણીમાં મોલેક્યૂલ વિશેની જાણકારી પ્રાપ્ત થઇ છે. […]

સ્વતંત્રતા દિવસ પહેલા ISROની સિદ્વિ, આ સેટેલાઇટ કરશે લૉન્ચ

ISROએ મેળવી સિદ્વિ ISRO દ્વારા સ્વતંત્રતા દિવસ અગાઉ વધુ એક સેટેલાઇટ લોન્ચ કરાશે તે જીઓ ઇમેજિંગ સેટેલાઇટ જીસેટ-1 લૉન્ચ કરશે નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ અગાઉ ભારતની યશકલગીમાં ઉમેરો થયો છે. ISRO દ્વારા વધુ એક સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. ISROએ વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી અગાઉ ISRO જેની ઘણા સમયથી રાહ જોવાઇ […]

ઇસરો પર પણ કોરોનાની અસર, બીજી લહેરને કારણે આ વર્ષે લોન્ચ થનાર મિશનમાં થશે વિલંબ

ઇસરો પર પણ કોરોનાની અસર આ વર્ષે લોન્ચ થનાર મિશનમાં થશે વિલંબ 2022 માં ચંદ્રયાન મિશન લોન્ચ થવાની શક્યતા બેંગલુરુ : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના (ઇસરો) આ વર્ષના અંતમાં લોન્ચ થનારા મિશનમાં વિલંબ થવાની સંભાવના છે, કારણ કે COVID-19 મહામારીની બીજી લહેરે સમયને અસર કરી છે. આ મામલે સંબંધિત લોકોએ બુધવારે આ વાત કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code