1. Home
  2. Tag "isro"

ઈસરો એ લોંચ કર્યો ‘ઈસરો કોમ્યુનિકેશન સેટેલાઇટ ‘સીએમએસ-01’ – ટીવીથી લઈને ફોન સિગ્નલોના સ્તર સુધારવામાં મદદરુપ

ઈસરોએ લોંચ કર્યો ખાસ સેટેલાઈટ કમ્યુનિકેશન સેટેલાઇટ સીએમએસ -01 ટીવી અને ફોનના સિગ્નલ સુધારવામાં થશે મદદરુપ દિલ્હીઃ-ઇસરોએ મોબાઇલ ફોનથી લઈને ટીવી પરના સિગ્નલોના સ્તરમાં સુધારો લાવવા માટે કમ્યુનિકેશન સેટેલાઇટ સીએમએસ -01 ને પીએસએલવી સી 50 રોકેટ સાથે લોંચ કર્યો છે, આ સેટેલાઈટ ગુરુવારના રોજ બપારે ચેન્નઈથી 120 કિલોમીટર દૂર શ્રીહરિકોટા ખાતે સતિષ ધવન સ્પેસ સેન્ટરનો […]

ભારતે પ્રસ્થાપિત કર્યો સિમાચિહ્ન! ઇસરોની નેવિગેશન સિસ્ટમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત થઇ

નેવિગેશનના ક્ષેત્રમાં ભારતે નવો સિમાચિહ્ન પ્રસ્થાપિત કર્યો નેવિગેશન સિસ્ટમ ધરાવતા 4 દેશોની ક્લબમાં ભારત સામેલ થયું ઇસરોએ બનાવેલી નેવિગેશન સિસ્ટમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત થઇ નવી દિલ્હી: નેવિગેશનના ક્ષેત્રમાં ભારતે નવો સિમાચિહ્ન પ્રસ્થાપિત કર્યો છે. ભારત હવે એવા ચાર દેશોની ક્લબમાં સામેલ થઇ ગયું છે જેની પાસે પોતાની નેવિગેશન સિસ્ટમ છે. હવે ભારતની અવકાશી સંસ્થા […]

આતંક પર સવાર પાકિસ્તાનનું ‘ઘોડાયાન’, કલ્યાણના પથ પર અગ્રેસર ભારતનું ચંદ્રયાન

ભારત અને પાકિસ્તાન બંનેની બ્રિટશરોની ચુંગલમાંથી આઝાદીને સાત દાયકાથી વધુ સમય થઈ ચુક્યો છે. પરંતુ મુસ્લિમ રાષ્ટ્રવાદના નામે ટુ-નેશન થિયરીની જીદને કારણે પાકિસ્તાને કટ્ટરવાદ અને ત્યાંથી આતંકવાદનો માર્ગ પકડીને દુનિયાની શાંતિને તબાહ કરવાનું શરૂ કર્યું. પાકિસ્તાનના અસ્તિત્વ સાથે ભારતની ભૌગોલિક સ્થિતિ ખંડિત બની, અખંડ ભારતના ભાગલા થયા. પરંતુ બ્રિટિશરોની આઝાદી બાદ ભારતે સતત પ્રગતિના પંથે […]

ઈસરો ફરીએક વાર ચંદ્રપર પહોંચવાની તૈયારીમાંઃ15 જુલાઈએ રાત્રે ચંદ્રયાન થશે રવાના

ઈસરોએ પોતાની વેબસાઈટ પર ચંદ્રયાનના ફોટોઝ શેર કર્યા છે. લગભગ એક હજાર કરોડ રુપિયાના તેયાર થયેલા મિશન જીએસએલવી એમકે-3ને લોંચ કરવામાં આવશે. ભારતીય અંતરીક્ષ અનુંસંધાન સંસ્થાન 15 જુલાઈએ ચંદ્રયાન-2 ને લોંચ કરવા જઈ રહ્યું છે આ યાન પૃથ્વીથી ચંદ્ર તરફ શ્રીહરીકોટાથી 15 જુલાઈએ રાત્રે પ્રસ્થાન કરશે, લોંચના એક અઠવાડીયા પહેલા ઈસરોએ પોતાની વેબસાઈટ પર આ […]

ઈસરોના રડાર ઈમેજિંગ પૃથ્વી નિરીક્ષણ સેટેલાઈટ RISAT-2Bનું સફળ પ્રક્ષેપણ

શ્રીહરિકોટા: પીએસએલવી-સી46ને તેના 48મા મિશન માટે સવારે સાડા પાંચ વાગ્યે શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યું છે. પીએસએલવી-સી-46 દ્વારા આરઆઈએસએટી-ટુબીને લૉ અથ ઑર્બિટમાં સફળતાપૂર્વક પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. ઈસરો દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, અલગ થયા બાદ RISAT-2Bના સોલાર એરેને સ્વયંસંચાલિત રીતે અને ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ તથા કમાન્ડ નેટવર્ક (આઈએસટીઆરએસી)ને બેંગાલુરુમાં […]

ઈસરોની વધુ એક હરણફાળ, દુશ્મનો પર નજર રાખનારા EMISET સહીત 29 ઉપગ્રહો કર્યા લોન્ચ

ઈસરોએ ફરી એકવાર અંતરીક્ષ ક્ષેત્રમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઈસરોએ ઈતિહાસ રચતા પીએસએલવી-સી45ને લોન્ચ કર્યો છે. શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી પીએસએલવી-સી45ની મદદથી આ મિશનને સવારે 9-27 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. પીએસએલવી-સી45 દ્વારા ઈલેક્ટ્રોનિક ઈન્ટેલિજન્સ ઉપગ્રહ EMISATને લોન્ચ કરવામાં આવ્યો છે. 749 કિલોગ્રામનો આ ઉપગ્રહ ડીઆરડીઓને ડિફેન્સ રિસર્ચમાં મદદગાર બનશે. EMISAT સિવાય […]

ઈસરોએ સ્ટૂડન્ટ્સ દ્વારા નિર્મિત દુનિયાનો સૌથી હળવો સેટેલાઈટ લોન્ચ કરી રચ્યો ઈતિહાસ

ઈસરો દ્વારા પીએસએલવી-સી-4 રોકેટ દ્વારા ગુરુવારે શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી ભારતીય સેનાના ઉપગ્રહ માઈક્રોસેટ અને સ્ટૂડન્ટ્સના સેટેલાઈટ કલામસેટનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. કલામસેટ દુનિયાનો સૌથી હળવો સેટેલાઈટ કહેવામાં આવે છે. ઈસરોએ કહ્યું છે કે પીએસએલવી-સી-44 દ્વારા સેનાના ઉપગ્રહ માઈક્રોસેટ-આરને સફળતાપૂર્વક તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો છે. તો ઈસરોની આ સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code