1. Home
  2. Tag "isro"

ચંદ્ર અને મંગળ પછી હવે ભારતની નજર શુક્ર પર

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ‘વિનસ ઓર્બિટર મિશન (VOM)’ ને અવકાશ સંબંધિત અનેક મહત્વપૂર્ણ દરખાસ્તો સાથે મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયો વિશે માહિતી આપી હતી. “વિનસ ઓર્બિટર મિશન” (VOM) માટે મંજૂર કરાયેલ કુલ ભંડોળ રૂ. 1236 કરોડ છે, જેમાંથી રૂ. 824.00 કરોડ અવકાશયાન પર ખર્ચવામાં આવશે. […]

ભારતમાં આજે સાંજે દેખાશે વર્ષનો પહેલો ‘સુપરમૂન’

સવારથી બુધવારે સવાર સુધી ચંદ્ર સંપૂર્ણ દેખાશે શિખર નેપાળથી પૂર્વ તરફ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં મંગળવારે સવારે દેખાશે આ ખગોળીય ઘટના આ વર્ષે સતત ચાર સુપરમૂનમાંથી એક છે નવી દિલ્હીઃ અમેરિકન સ્પેસ એજન્સી નાસા અનુસાર, તારાઓને જોવામાં રસ ધરાવતા લોકોને સોમવારે ભારતમાં ‘સુપરમૂન’નો જબરદસ્ત ખગોળીય નજારો જોવા મળશે. નાસાએ જણાવ્યું હતું કે, રવિવારની સવારથી બુધવારે સવાર સુધી […]

ભારતની વધુ એક સફળતા, ISROએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-08 લોન્ચ કર્યો

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (SSLV)-D3 દ્વારા લોન્ચ કરાયો ઇઓએસ-08 મિશનના મુખ્ય હેતુઓમાં એક માઇક્રોસેટેલાઇટની ડિઝાઇન અને વિકાસ કરવો છે નવી દિલ્હીઃ ઈસરોનો લેટેસ્ટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘ઈઓએસ-08’ આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 9:17 કલાકે સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (એસએસએલવી)-ડી3 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. ઇઓએસ-08 મિશનના મુખ્ય હેતુઓમાં એક […]

23 ઓગસ્ટને “રાષ્ટ્રીય અવકાશ દિવસ” તરીકે જાહેર કરાયો

નવી દિલ્હીઃ વિક્રમ લેન્ડરનું સલામત અને નરમ ઉતરાણ કરનાર અને દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવરને તૈનાત કરનાર ચંદ્રયાન-3 મિશનની નોંધપાત્ર સફળતાની ઉજવણી કરવા માટે ભારત સરકારે 23 ઓગસ્ટને “રાષ્ટ્રીય અવકાશ દિવસ” તરીકે જાહેર કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિએ ભારતને અવકાશમાં પ્રવાસ કરતા રાષ્ટ્રોના ચુનંદા જૂથમાં સ્થાન આપ્યું છે, જેના કારણે ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો દેશ છે અને ચંદ્રના […]

ISRO: સૌર મિશન આદિત્ય એલ-1એ સૂર્યની સપાટી ઉપર ઉદભવેલુ વાવાઝોડુ કેમેરામાં કેદ થયું

નવી દિલ્હીઃ ISROના સૌર મિશન આદિત્ય L1 એ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આદિત્ય L1 પર લગાવેલા બે ઉપકરણોએ સૂર્યની સપાટી પરથી ઉભા થતા સૌર તોફાનની ઘટનાને કેમેરામાં કેદ કરી છે. આ સૌર તોફાનો પૃથ્વી પર પણ અસર કરે છે. જો કે, અત્યાર સુધી વૈજ્ઞાનિકો એ શોધી શક્યા નથી કે સૂર્યની સપાટીથી ઉભા થતા આ […]

ISRO: તમિલનાડુમાં નવા લિક્વિડ રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ

બેંગ્લોરઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, ISROએ એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી દ્વારા ઉત્પાદિત નવા લિક્વિડ રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. તમિલનાડુના મહેન્દ્રગિરીમાં ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ ખાતે 9મી મેના રોજ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નવા પુનઃડિઝાઇન કરેલ PS4 એન્જિને ભાગોની સંખ્યા 14થી ઘટાડીને એક ભાગ પર લાવી છે અને 19 વેલ્ડ સાંધાને દૂર કર્યા છે. આનાથી […]

ઇસરોએ કરી કમાલ, ભારતના પહેલા રિયુઝેબલ રોકેટ પુષ્પકનું કર્યું સફળ પરીક્ષણ

નવી દિલ્હી: ઈસરોએ પુષ્પક નામના પોતાના પહેલા રિયુઝેબલ લોન્ચ વ્હીકલના લેન્ડિંગ મિશનને સફળતાપૂર્વક પાર પાડયું છે. આ પરીક્ષણ શુક્રવારે ચિત્રદુર્ગની પાસે ચલ્લકેરેમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં સવારા સાત વાગ્યે અને 10 મિનિટે કરવામાં આવ્યું. આ એ શ્રૃંખલાનું બીજું પરીક્ષણ છે. પ્રક્ષેપણ સ્થળ પર ઈસરો અધ્યક્ષ એસ. સોમનાથ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. આ પરીક્ષણ […]

સમુદ્રયાને સફળતાપૂર્વક પસાર કર્યો ટેસ્ટ, જાણો ક્યારે લોન્ચ થશે?

નવી દિલ્હી: ચંદ્રયાન બાદ હવે ઈસરો પોતાની મહત્વકાંક્ષી સમુદ્રયાનની યોજનાની તૈયારીમાં લાગી ગયું છે. ઈસરોએ સમુદ્રયાન મિશનમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. રવિવારે બંગાળની ખાડીમાં સમુદ્રની અંદર કેટલાક ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. તેના પછી પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજૂએ કહ્યુ છે કે સમુદ્રયાન મિશનને 2025ના આખર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યુ છે […]

ઈસરો ચીફ એસ. સોમનાથને થયું કેન્સર, ચંદ્રયાન-3 સમયે બગડવા લાગી હતી તબિયત

બેંગલુરુ: ઈસરો એટલેકે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચીફ એસ. સોમનાથ કેન્સર પીડિત છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ખુદ તેમણે જ પોતાની ગંભીર બીમારીનો ખુલાસો કર્યો છે. તેમણે જાણકારી આપી છે કે આદિત્ય-એલ-1 મિશનના લોન્ચિંગ દરમિયાન જ તેમને કેન્સર બાબતે ખબર પડી ગઈ હતી. એટલું જ નહીં કહેવામાં આવે છે કે ઐતિહાસિક ચંદ્રયાન-3 મિશન દરમિયાન જ તેમને […]

ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા 4 અવકાશયાત્રીના નામ જાહેર

બેંગ્લુરુઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ની મુલાકાત લીધી હતી અને લગભગ 1,800 કરોડ રૂપિયાના ત્રણ મહત્વપૂર્ણ અવકાશ માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા ખાતે PSLV ઈન્ટિગ્રેશન ફેસિલિટીનો સમાવેશ થાય છે; મહેન્દ્રગિરિ ખાતે ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં નવું ‘સેમી-ક્રાયોજેનિક્સ ઈન્ટિગ્રેટેડ એન્જિન અને સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી’ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code