1. Home
  2. Tag "Jain community"

સુરતમાં જૈન સમાજની મૌન રેલી, વિહાર કરતા સાધુ-સાધ્વીજીને સુરક્ષા આપવાની માગ

સુરત,  29 મે, 2026 : Silent rally of Jain community જૈન સમાજના સાધુ-સંતો સાધ્વીજીઓ વહેલી સવારે પગપાળા વિહાર કરતા વાહન અકસ્માતનો ભોગ બનીને કાળધર્મ પામી રહ્યા છે. તાજેતરમાં ચોટિલા પાસે હાઈવે પર પદવિહાર કરતી વખતે અકસ્માતમાં એક જૈન મુનિ કાળધર્મ પામ્યા હતા. આ ઉપરાંત મધ્યપ્રદેશના રેવા નજીક પણ આવો જ બનાવ બન્યો હતો. દેશમાં અહિંસા, […]

રાષ્ટ્રપતિ મુર્મુએ મહાવીર જયંતી પર જૈન સમુદાયને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, 31 માર્ચ 2026: જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરની જન્મજયંતી આજે દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. આ દિવસે ભગવાન મહાવીરને ખાસ પ્રાર્થના કરવામાં આવે છે અને રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ તહેવાર કરુણા, સંયમ અને સત્યના વ્રતોનું પાલન કરવાનું મહત્વ શીખવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​મહાવીર જયંતી નિમિત્તે તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code