1. Home
  2. Tag "Jallianwala Bagh Smarak"

જલિયાવાલા બાગ સ્મારકના નવા અવતારનું PM મોદીએ કર્યું ઉદ્વાટન, કહ્યું – આ નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશે

જલિયાવાલા બાગ સ્મારકના રિનોવેટેડ પરિસરનું પીએમ મોદીએ કર્યું ઉદ્વાટન પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ પરિસરનું કર્યું ઉદ્વાટન નવું પરિસર નવી પેઢીને પ્રેરિત કરશે: પીએમ મોદી નવી દિલ્હી: પીએમ મોદીએ આજે પંજાબ સ્થિત જલિયાવાલા બાગ સ્મારકના પુનર્નિર્મિત એટલે કે રિનોવેટેડ પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ પરિસરનું ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code