1. Home
  2. Tag "Jalyatra"

અમદાવાદમાં જગન્નાથજી મંદિરે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધીઃ જળયાત્રા પ્રોટોકોલ મુજબ યોજાશે

અમદાવાદઃ રાજયમાં  કોરોના કેસમાં ઘટાડો થતા સરકારે પણ નિયંત્રણો હળવા કર્યા છે.  અમદાવાદ શહેરમાં પણ સંક્રમણ હવે નિયંત્રણમાં છે, ત્યારે લોકોમાં એવી આશા બંધાઈ છે કે આ વર્ષે 12 જુલાઈએ તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આજે રથયાત્રા અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે, પરંતુ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code