1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઈ

જમ્મુ કાશ્મીરની ઘરા ફરી ઘ્રુજી આજે વહેલી સવારે 4.1ની તીવ્રતાનો ભૂકંપ દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપ આવવાની ઘટનાઓ જાણે સામાન્ય બનતી જઈ રહી છે દેશના પહાડી વિસ્તારો તથઆ દિલ્હી સહીત આજૂબાજૂના વિસ્તારોમાં અનેક વખત ભૂકંપની ઘટનાઓ સામે આવી છે ત્યારે એજે વહેલી સવારે દેશની જન્નત ગણાતા જમ્મુ કાશ્મીરમાં ભૂંકપના આચંકાઓ આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં આજે […]

જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે, યુએનમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધુ

યુએનમાં ભઆરતનો પાકિસ્તાનને નક્કર જવાબ જમ્મુ કાશઅમીર અને લદ્દાખ ભારતનું જ છે અને રહેશે દિલ્હીઃ- જમ્મુ કાશ્મીર પર સતત પાકિસ્તાનની નજર રહેલી છે જ્યારે પણ યુએનમાં પાકિસ્તાનની વાત થાય ત્યારે ભારત તેને નક્કર જલવાબ આપીને પોકિસ્તાનની બોલતી બંધ કરે છે ત્યારે ફરી એક વખત સંયુક્ત રાષઅટ્રની બેઠકમાં પાકિસ્તાનની બોલતી બંધ કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં […]

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને સીબીઆઈ એ સમન્સ પાઠવ્યું, ભ્રષ્ટાચારના મામલામાં ફરી થશે પૂછપરછ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલને સીબીઆઈ એ સમન પાઠવ્યું  આજે ફરી તેમની પૂછપરછ કરવામાં આવશે શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરના પપૂર્ન રાજ્યુાલ એવા સત્યપાલ મલિકની મુશ્કેલીો ફરી વધી છે,કારણ કે સત્યપાલ મલિકને વિતેલા દિવસને શુક્રવારના રોજ સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સીબીઆઈએ સત્યપાલને 27-28 એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા છે. જોકે સીબીઆઈએ તેમને મૌખિક રીતે સમન્સ પાઠવ્યા છે […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહનમાં આગ લાગવાનું કારણ ગ્રેનેડ વડે હુમલો, 5 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં સેનાની ગાડી પર ગ્રેનેડ હુમલો આ હુમલામાં 5 જવાન શહીદ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યા સતત આતંકીઓ શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે વિતેલી રાત્રે આતંકવાદીઓ દ્રારા સેનાની ગાડીને ટાર્ગેટ કરીને ગ્રેનેડે હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલાની ઘટનામાં 5 જવાન શહીદ થયા હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  જમ્મુ […]

એશિયાનું સૌથી મોટૂ ટ્યૂલિપ ગાર્ડન પ્રવાસીઓનું આકર્ષણ બન્યું, અત્યાર સુધી 3.65 લાખ લોકોએ મુલાકાત લીધી

જમ્મુનું ટ્યૂલિપ ગાર્ડન પ્રવાસીઓનું આકર્ષણ બન્યું અત્યાર સુધી 3.65 લાખ લોકોએ મુલાકાત લીધી દિલ્હીઃ- પીએમ મોદીના અથાગ પ્રયત્નથી જમ્મુ કાશ્મીર પ્રવાસનને વેગ મળ્યો છે કલમ 370 અસરહીન થયા બાદ અહી લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે હવે લોકો અએહી આવતા ડરી રહ્યા નથી પીએમ મોદીના સાથ અને સહયોગથી અહી પ્રવાસનને વેગ મળ્યો છે.જમ્મુ કાશ્મીર સ્વર્ગ ગણાતો […]

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મોડીરાત્રે ડ્રોન દેખાતા સુરક્ષા દળોએ તોડી પાડ્યું – મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા

રાજૌરીમાં ડ્રોન દેખાતા સુરક્ષા દળોએ તોડી પાડ્યું  ડ્રોનમાં હથિયારો સહીત રોકડ 2 લાખ મળી આવ્યા શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓ સતત ઘુસણખોરી અને દાણચારીનો પ્રયત્ન કરતા રહેતા હોય છે જો કે સીમા પર તૈયાન સુરક્ષાદળો તેમના પર ખાસ નજર રાખીને તેમના નાપાક ઈરાદો પર પાણી ફેરવાતા હોય છે  ત્યારે વિતેલી મોડી રાત્રે પણ જમ્મુ કાશ્મીરના […]

જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ – સેનાએ એક આતંકીને કર્યો ઢેર

જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ  સેનાએ એક આતંકીને કર્યો ઢેર શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નર હોય છએ અહી સતત તેઓ શઆંતિ ભંગ કરવાના પ્રયત્નામાં લાગેલા હોય છે જો કે સેનાના જવાનો ખડેપગે રહીને આતંકીઓના નાપાક ઈરાદાઓ પણ પાણી ફેરવવા તત્પર હોય છે ત્યારે સેનાએ આજે ફરી જમ્મુ કાશ્મીરના પૂછ વિસ્તારમાં ઘુસણખોરીના પ્રયત્નને […]

જમ્મુ અને કાશ્મીરમાંથી બે પાકિસ્તાની દાણચોરોની ધરપકડ – 70 કરોડથી વધુની કિંમતનો 11 કિલો હેરોઈન ઝપ્ત

જમ્મુ કાશ્મીરમાંથી બે ઘુસણખોરો ઝડપાયો 70 કરોડથી વધુનો હેરોઈન ઝપ્ત શ્રીનગર: જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત દાણચોરી કરનારાઓ નજર રાખતા હોય છે આ સાથે જ પાકિસ્તાનથી ઘુસણખોરીના બનાવો પણ ,સામે આવતા હોય છે ત્યારે વિતેલા દિવસે બે પાકિસ્તાની દાણચોરોની અટકાયત કરવામાં આવી હકતી પ્રાપ્ત વિગત પ્રમાણે  વિગત  સરહદ પારથી ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ કરતી વખતે બે […]

જમ્મુ કાશ્મીરના બારામૂલામાંથી બે આતંકીઓ ફરાર, પોલીસે એલર્ટ જાહેર કર્યું

 જમ્મુ કાશ્મીરમાંથી બે આતંકવાદી ફરાર પોલીસે એલર્ટ જારી કર્યું શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આકતંકીો પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્નમાં રહેતા હોય છએ જો કે સેના દ્રારા સતત તેઓ સામે નજર રાખીને કાર્યવાહી કરવામાં આવે છે, જો કે તાજેતરની વાત કરીએ તો આજરોજ બારામૂલામાંથી બે આતંકવાદીઓ ફરાર થયાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત […]

જમ્મુ-કાશ્મીરનું ટ્યૂલિપ ગાર્ડન પ્રવાસીઓના આક્રષણનું કેન્દ્ર – માત્ર 10 દિવસમાં 1.35 લાખ લોકોએ કરી મુલાકાત,

ટ્યૂલિપ ગાર્ડનની સુંદરતા વધી 10 દિવસમાં 1.35 લાખ પ્રવાસીઓએ કરી મુલાકાત જમ્મુ કાશ્મીર સ્વર્ગ ગણાતો પ્રેદશ છે, અહી પહાડો, નદીઓ બરફ અને ઝરણાઓ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. અહી ફૂલોના મનમોહક ગાર્ડન પણ આવેલા છે શાક કરીનેશ્રીનગરમાં આવેલું ટ્યૂલિપ ફૂલોનું એશિયા ખંડમાં સૌથી મોટું ગાર્ડન છે વિખ્યાત એવા દાલ સરોવરના કાંઠે આવેલું ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code