1. Home
  2. Tag "Jammu KAshmir"

આતંકીઓને ભંડોળ પુરુ પાડવા મામલે કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરમાં અનેક જગ્યાએ NIA ના દરોડા

જમ્મુ કાશ્મીરમાં NIAની કાર્યવાહી આતંકી ભઁડોળ મામલે અનેક જગ્યાએ દરોડા શ્રીનગરઃ- જમ્મપ કાશ્મીર કે જ્યં આતકી પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં જોવા મળે છે કેટલાક સંગઠનો દ્રારા આતંકીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય થી રહ્યું છે તેઓ આતંક ફેલાવનારાઓને ભંડોળ પુરુ પાડવાનું કામ પણ કરતા હોય છે ત્યારે હવને જમ્મુ કાશ્મીરના અનેક સ્થળોએ આતંકી ભંડજોળને લઈને એક્શન લેવામાં આવ્યું […]

રક્ષામંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈ સુરક્ષા સ્થિતિની કરશે સમિક્ષા, શહીદ જવાનોને આપશે શ્રદ્ધાંજલી

રક્ષામંત્રી રાજનાથ સિંહ કાશ્મીર પહોંચશે 5 જવાન વિતેલા દિવસે શહીદ થયા બાદ રક્ષામંત્રીની મુલાકાત સુરક્ષાની સ્થિતિને લઈને કરશે સમિક્ષા દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં હાલ સેના અને આંતકીઓ વચ્ચે ઘર્ષણ થવાના બનાવો વધ્યા છે, વિતેલા દિવસે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 5 જવાન શહીદ થયા હતા ત્યાર બાદ હવે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે […]

રાજૌરીમાં સેના અને આતંકી વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં અત્યાર સુધીમાં 5 જવાન શહીદ

રાજૌરીમાં સેના અને આતંકી વચ્ચે ઘર્ષણ અત્યાર સુધી 5 જવાન શહીદ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી સેના અને આતંકીઓ આમને સામને હોય તેની ઘટના જોવા મળી રહી છે છેલ્લા 2 દિવસમાં 4 આતંકીઓનો સેનાએ ખાતમો પણ કર્યો છે જો કે આજરોજ શુક્રવારે જમ્મુના રાજોરીમાં આતંકીઓ સંતાયેલા હોવાની બાતમી મળી હતી જેને આઘારે સેના અને […]

જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ, બે જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ આ અથડામણમાં બે જવાન શહીદ શ્રીનગર – છેલ્લા 2 દિવસથી જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો છે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ શરુ જ છે ત્યારે આજરોજ શુક્રવારે પણ સેના અને આતંકવાદીઓ સામસામે આવી ગયા હતા જેમાં સેનાના જવાન શહીદ થયા હોવાની માહિતી સામે […]

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો પર આતંકી હુમલો, એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો પર હુમલો ટએક પોલીસ કર્મી ઘાયલ થયાના સમાચાર શ્રીનગર – જમ્મુ કાશ્મીર છે છેલ્લા 2 દિલસથી સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે બે દિવસમાં 4 આતંકીઓને ઢેર કરવામાં આવ્યા છે ત્યારે હવે વિતેલી મોડી રાત્રે સુરક્ષાકર્મીઓ પર આતંકીઓએ હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે   દક્ષિણ કાશ્મીરના અનંતનાગ […]

પંજાબ-જમ્મુ કાશ્મીર સરહદ પાસે સેનાનું ઘ્રુવ હેલિકોપ્ટર ક્રેશ, 1 જવાન શહીદ બે લોકો ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્નમીર અને પંજાબ સરહદ પર સેનાના હેલિકોપ્ટર ક્રેશ હેલિકોપ્ટત તળાવમાં જઈને પડ્યું ઘ્રુવ હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં એક જવાન શહીદ બે લોદો ઈજાગ્રસ્ત હોવાની માહિતી શ્રીનગરઃ- છેલ્લા કેટલાક સમયથી સેનાના હેલિકોપ્ટરમાં ખઆમી સર્જવાની અથવાતો ક્રેશ થવાની ઘટના દિવસેને દિવસે લવધતી જતી જોવા મળી રહી છે આ શ્રેણીમાં હવે વધુ એક સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના […]

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા, 24 કલાકમાં બીજી વખત થયેલી અથડામણમાં બે આતંકીઓ ઢેર

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા સેના સાથે થયેલી અથડામણમાં 2 આતંકીઓનો ખાતમો શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓ ઘુસમખોરીના પ્રયાસોમાં હોય છએ જો કે સેનાના જવાનો ખડેપગે રહીવને તેમના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવને છે ત્યારે એજરોજ ગુરુવારની સવારે સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કાશ્મીરના બારામુલાના વાનીગામમાં બુધવારે મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા […]

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ષડયંત્ર કેસમાં NIA એ અનેક સ્થળો દરોડા પાડ્યા

જમ્મુ કાશ્મીરમાં એનઆઈએના દરોડા પાકિસ્તાન આતંકી ષડયંત્ર કેસમાં અનેક સ્થળો દરોડા શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આનઆઈએ દ્રારા પાકિસ્તાન આતંકવાદી ષડયંત્ર કેસને લઈને અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે, પ્રાપ્ત વિગત પ્રમાણે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ષડયંત્ર કેસના સંબંધમાં જમ્મુ-કાશ્મીરમાં 12 સ્થળોએ દરોડા પાડ્યા છે અને તવાઈ બોલાવી છે. જમ્મુ અને કાશ્મીરમાં સ્ટીકી બોમ્બ, વિસ્ફોટકો, […]

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની શંકા, જમ્મુથી લઈને પઠાનકોટ સુધી રેડ એલર્ટ જારી કરાયું

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના ઈનપુટ પૂંછ જેવા હુમલાની શક્યતાને લઈને રેડ એલર્ટ જારી જમ્મુ કાશ્મીર અંત્યંત સંવેદનશીલ વિસ્તાર ગણાય છે,પાડોશી દેશ પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓને અહી અઁજામ આપવાની રાહમાં હોય છે,સતત આકંી હુમલાની યોજના કરીને અહીની શાંતિ ભંગ કરવાના પ્રયાસ કરે છે,અનેક વખત અહી હુમલાઓની ઘટના બની છે ત્યારે હાલ ફરી એક વખત જમ્મુથી લઈને પઠાનકોટ […]

દેશ અને વિદેશના પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું કાશ્મીર, દિવસેને દિવસે કાશ્મીરની વધતી લોકપ્રિયતા

દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર કાશ્મીર દિવસે દિવસે વધતી જઈ રહી છે લોકપ્રિયતા શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર ભારતની જન્નત ગણાય છે અહી માત્ર દેશમાંથી જ નહી વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે આ સહીત જ્યારથી કલમ 370 અસરહીન થઈ છે ત્યારથી પીએમ મોદીના અથાગ પ્ર.ત્નોથી કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ પણ ઘટીને જેને લઈને લોકોનો વિશ્વસ હવે વધ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code