1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં થયેલી અથડામણ બાદ લશ્કરના બે આતંકીઓની ઘરપકડઃ પિસ્તોલ-ચીની ગ્રેનેડ સહીત 2.90 લાખ ઝપ્ત

સેનાને મળી મોટી સફળતા  શોપિયામાં અથડામણ બાદ  લશ્કરના  2 આતંકીઓ ઝડપાયા આતંકીઓ પાસેથી પિસ્તોલ સહીત 2.90 લાખનો મુદ્દામાલ ઝપ્ત   શ્રીનગરઃ- વિતેલા દિવસને રવિવારના રોજ જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષમ થયું હતું ત્યાર બાદ એ અથડામણમાં સુરક્ષા દળોએ રદક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટર કર્યું હતું તે બાદ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓની […]

જમ્મૂ કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાને બહાલ કરવા માટે કિસાનોની જેમ બલિદાન આપવું પડશે: ફારુક અબ્દુલ્લા

જમ્મૂ કાશ્મીરના વિશેષ દરજ્જાને બહાલ કરવા અંગે ફારુક અબ્દુલ્લાનું નિવેદન કિસાનોની જેમ આપણે પણ બલિદાન આપવું પડશે તો જ જમ્મૂ કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો બહાલ થશે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના વિશેષ રાજ્યોના દરજ્જાના બહાલ અંગે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, આ માટે પ્રદેશની જનતાએ ખેડૂતોની જેમ બલિદાન આપવું પડશે. પાર્ટીના સંસ્થાપક શેખ […]

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ  

આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ પુલવામાના કસબાયર રાજપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર સર્ચ ઓપરેશન શરૂ    શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થયું છે. બંને તરફથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. બુધવારે સવારે શરૂ થયેલું એન્કાઉન્ટર પુલવામા જિલ્લાના કસબાયર રાજપોરા વિસ્તારમાં થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે,કસબાયર વિસ્તારમાં બે આતંકીઓ ફસાયેલા છે, […]

જમ્મુ કાશ્મીરના કુલગામ થયેલી અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો જીલ્લા કમાન્ડર ઠાર

હિઝબુલ મુજાહિદ્દીનનો જીલ્લા કમાન્ડર ઠાર ગઈકાલે થયેલી અથડામણમાં માર્યો ગયો પોલીસે આ મામલે આપી જાણકારી શ્રીનગરઃ- જમ્મુ – કાશ્મીરના કુલગામ જિલ્લામાંવિતેલા દિવસને  શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો નવનિયુક્ત જિલ્લા કમાન્ડર ઠાર મરાયો હતો. આ સમગ્ર આ બાબતે પોલીસે માહિતી આપી હતી. એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના અશમુજી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની […]

જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ – 3 આતંકીઓ ઠાર મરાયા

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી  સફળતા બે આતંકીઓને ઢેર કર્યા એક મકાન માલિક ઢેર, જેણે આતંકીઓને આશ્રય આપ્યો હતો   શ્રીનગરઃ- દેશની જન્નત ગણાતા એવા કેન્દ્ર સાશિત પ્રદેશમાં આતંકીઓનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, અવારનવાર પાકિસ્તાન દ્વારા અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન ોકરવામાં આવતા હોય છે જો કે દેશની સેના ખડેપગે રહીને આતંકીઓના […]

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો કહેર યથાવત – વિતેલી રાતે પોલીસ કર્મી પર ગોળીબાર કરીને હત્યાને અંજામ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો કહેર પોલીસકર્મી પર ગોળીબાર કરી હત્યા કરી શ્રીનગર-દેશની જન્નત ગણાતા કેન્દ્ર સોશિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી દ્રાવા ઘટનાઓને અંજામ આપવાનું ષડયંત્ર હદી ચતાલી જ રહ્યું ઠે, આતંકીઓ ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. રવિવારે આતંકવાદીઓએ એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસ અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે શહેરના બટમાલૂ વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓ દ્વારા […]

દેશની જન્નત ગણાતા જમ્મુ કાશ્મીરમાં ઠંડીનો કહેરઃ- લેહ-કારગિલમાં ઠંડીનો પારો માઈનસને પાર

દેશભરમાં ઠંડીની શરુઆત જમ્મુ કાશ્મીરમાં માઈનસને પાર ઠંડીનો પારો   શ્રીનગરઃ- દેશભરમાં દિવાળીની શરુઆત સાથે જ ઠંડીની પણ શરુઆત થઈ ચૂકી છે, ત્યારે હવે ઠંડીનો પારો વધવા લાગ્યો છે, દેશની જન્નત ગણાતા જમ્મુ કાશ્મીરમાં ઠંડીએ માજા મૂકી છે, જમ્મુ અને કાશ્મીરમાં ઓક્ટોબર મહિનામાં વરસાદ અને હિમવર્ષાના કારણે પહાડી વિસ્તારો સમય પહેલા થીજવતી ઠંડીનો સામનો કરી […]

ભારત વિરુદ્વ ISIના મોટા કાવતરાનો પર્દાફાશ, આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનું હતું ષડયંત્ર

ભારત વિરુદ્વ ISIના કાવતરાનો પર્દાફાશ હિમવર્ષ પહેલા કાશ્મીરામાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનું હતું પ્લાનિંગ ISI મોટા પાયે આતંકીઓને ઘૂસાડવાની ફિરાકમાં હતું નવી દિલ્હી: પાકિસ્તાન સતત ભારત વિરુદ્વ અનેક નાપાક ષડયંત્રો અને કાવતરા ઘડવાના પ્રયાસો કરી રહ્યું છે અને તેમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI તેને સાથ આપી રહી છે. ISI કાશ્મીરમાં મોટા પાયે આતંકીઓની ઘૂસણખોરી કરાવવાની કોશિશ […]

પાકિસ્તાન પણ તિરંગો લહેરાતો જોઈ શકશે – જમ્મુ કાશ્મીર એલઓસી પાસે 140 ફૂટ ઊંચાઈ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાયો

જમ્મુ કાશ્મીર એલઓસી પર 140 ફૂટ પર તિરંગો ફરાકાવયો પાકિસ્તાનથી પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકતો જોઈ શકાશે   શ્રીનગરઃ – દેશના કેન્દ્રસાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીરને દેશની જન્નત ગણવામાં આવે છે, પાડોશી દેશ પાકિસ્તાન અવાર નવાર અહીંની શાંતિ ભંગ કરવાના પ્રયત્નો કરતું રહેતું હોય છે,જો કે સેના દ્વારા સતત આતંકીઓની નાપાક હરતકને નિષ્ફળ બનાવવામાં આવી રહી છે, […]

J & Kમાં ગોઝારો અકસ્માત, મિની બસ ખીણમાં ખાબકતા 8નાં મોત, અનેક ઘાયલ

જમ્મૂ કાશ્મીરમાં ગોઝારો અકસ્માત ડોડા પાસે મિની બસ ખીણમાં ખાબકી 8 લોકોનાં મોત, અનેક ઇજાગ્રસ્ત નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરમાં ગુરુવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અહીંયા એક મિની બસ ખાઇમાં ખાબકી જતા ઓછામાં ઓછા 8 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. અત્યારે ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ બસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code