1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલને લઈને વાહનવ્યવહાર સ્થગિત, અમરનાથ યાત્રીઓને અહીં રોકવામાં આવ્યા

શ્રીનગરઃ- દેશભરના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે હાલત કફોડી બની છએ રસ્તાઓ અવરોઘિત બન્યા છે તો વળી ઠેર ઠેર પાણી ભરાયા છએ જો પહાડી વિસ્તારોની વાત કરવામાં આવે તો અહી ભેંખડ ઘસી આવવાની ઘટનાઓ સામે આવી છએ ત્યારે આજરોજ જમ્મુ શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલલની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રીઓને પણ […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ઘુસણખોરી રોકવામાં સેનાને મળી સફળતા,સર્ચ ઓપરેશન દરમિયાન બે આતંકીઓ ઠાર મરાયા

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સેના દ્રારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, આતંકીઓ દ્રારા છેલ્લા 5 દિવસમાં પરપ્રાંતિય કામદજારો પર ગોળીબાર કરવાની ઘટનામાં સેનાના જવાનો એક્શન મોડમાં છે ત્યારે આજે વહેલી સવારે સેનાને આ બાબતે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર આજરોજ બુધવારની સવારે સેનાને સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સફળતા મળી છે, સુરક્ષા […]

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ દ્રારા બે પર પ્રાતિંયોને ગોળીમારવાની ઘટના

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાવા પ્રયત્નમાં હોય છે ત્યારે અહી છેલ્લા 5 દિવસમાં આતંકીઓ દ્રારા હુમલાની બે ઘટનાઓ સામે આવી ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં મંગળવારે મોડી રાત્રે આતંકવાદીઓએ હુમલો કરીને બે પર પ્રાંતિયો મજૂરોને ઘાયલ કર્યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ […]

જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરતા બે આતંકીઓ સેના દ્રારા ઠાર મરાયા

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની સતત નજર રહેતી હોય છએ તેઓ ગમે તે રીતે અહીની શઆંતિ ભંગ કરવાના પ્રયાસમાં લાગેલા હોય છે આવી સ્થિતિમાં સુપક્ષાદળોના જવાનો સતત ચેતીને રહીને આતંકીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવે છે. ત્યારે જમ્મિ કાશ્મીરમાં ફરી સેનાના જવાનોએ ઘુસમખોરી કરતા આતંકીઓના પ્ર.ત્ન નાકામ કર્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ કાશ્મીરના પૂછં વિસ્તારમાં સેનાએ […]

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સેક્લ પર તીવ્રતા 4.9 નોંધાઈ

શ્રીનગરઃ- પહાડી રાજ્યોમાં સતત ભૂકંપના આચંકાઓ આવતા રહેતા હોય છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા,પ્રાપ્ત જાણકારી પ્રમાણએ જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ કાશ્મીરમાં એક નહી 10 જ મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકાઓ આવ્યા હતા. જો કે બન્બંને જગ્નેયાઓ પરના આચંકાઓ સામાન્ય હતા જેથી કોઈ જગ્યાએ કોઈ જાનહાની કે નુકશાન થયું ન […]

ટેરર ફંડિગ મામલે જમ્મુ કાશ્મીરમાં NIAની મોટી કાર્યવાહી – અનેક સ્થળોએ પાડ્યા દરોડા

જમ્મુ કાશ્મીરમાં ટેરર ફંડિગ મામલે સુરક્ષા એજન્સી બની સખ્ત અનેક સ્થળોએ NIAએ દરોડા પાડ્યા દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં સતત સુરક્ષા એજન્સીઓ સખ્ત નજરરાખીને આતંકવાદને પ્રોત્સાહન આપતા લોકો સામે કાર્વાહી કરતી હોય છે ત્યારે એજરોજ સોમવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્રારા ટેટર ફંડિગ મામલે અનેક સ્થળોએ દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી છે . પ્રાપ્ત વિગત પ્રમાણે એનઆઈએ એ […]

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા – બાંદિપોરામાંથી લશ્કરના એક આતંકી સહયોગીની ધરપકડ કરાઈ

જમ્મુ કાશ્મીરમાં સેનાનું મિશન સફળ બાંદિપોરામાંથી લશ્કરનો એક આતંકી ઝડપાયો શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જયાં સતત આતંકીઓની નજર અટકેલી હોય છે આતંકીઓ દ્રારા અહી અનેક ગુનાઓને અંજામ આપવામાં આવે છે જો કે સેના અને પોલીસના અથાગ પ્રયત્નોથી આતંકવાદને પ્રોત્સાહન મળતું અટકે છે સતત ઓપરેશન દરમિયાને સેના કેટલાક આંતકીઓને ઝડપી લે છે તો કેટલાકને ભગાડવામાં સફળતા […]

તિરુપતિ બાલાજીના દર્શન હવે જમ્મુ કાશ્મીરમાં પણ -શ્રદ્ધાળુંઓ માટે પહેલી વખત 8 જૂને ખોલવામાં આવશે કપાટ

હવે જમ્મુ કાશ્મીરમાં તિરુપતિ બાલાજીના કરી શકાશે દર્શન 8 જૂનના રોજ ભક્તો માટે પેહલી વખત ખુલશે મંદિરના કપાટ શ્રીનગરઃ- હવે તિરુપતિ બાલાજીના દર્શન જમ્મુ કાશ્મીર જતા ભક્તો પણ કરી શકશે, 8 જૂનના રોજ પ્રથછમ વખત આ મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવી રહ્યા છે. 8 જૂન, ગુરુવારે તિરુપતિ બાલાજી મંદિર ખોલવા માટે તૈયાર છે કારણ […]

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા – લશ્કરે તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરાઈ

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા  લશ્કરે તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરાઈ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની ઘુસણખોરીની ઘટનાઓ બનતી રહેતી હોય છે જો કે સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવે છે ત્યારે આજરોજ લશ્કર એ તૈયબાના બે આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સેનાના જવાનોએ  જમ્મુ અને […]

આજથી પર્યટકો માટે ‘વેલી ઓફ ફ્લાવર્સ’ ખુલ્લુ મુકાશે, પ્રવાસીઓ 600થી વધુ જાતિના ફૂલો નિહાળી શકશે

આજથી કાશ્મીરના પ્રવાસીઓ વેલી ઓફ ફ્લાવર્સને નિહાળી શકશએ આજથી ખુલ્લી મૂકાશે વેલી ઓફ ફ્લાવર્સ શ્રીનગરઃ- કાશ્મીરની શાન ગણાતા રંગબેરંગી ફ્લાવરનો બગીચો કે જે વેલી ઓફ ફ્લાવર્સ તરીકે ઓળખાય છે જે આજે 1લી જૂનથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે, વર્લ્ડ હેરિટેજ વેલી ઓફ ફ્લાવર્સ આજે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે પ્રથમ દિવસે જ સેંકડો પ્રવાસીો મુલાકાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code