પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રોથી નાગરિકોને અંદાજે રૂ..23,000 કરોડની બચત
નવી દિલ્હીઃ વર્ષ 2023માં, ફાર્માસ્યુટિકલ વિભાગમાં વિવિધ કાર્યક્રમો અને પહેલનો અમલ કરવામાં આવ્યો હતો. ભારત સરકારની એક મોટી પહેલ ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના’એ રોકાણ અને ઉત્પાદનમાં વધારો કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારતની ઉત્પાદન ક્ષમતાને મજબૂત કરવા માટે ગરીબ અને વંચિતોને ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવા અને પીએલઆઈ યોજના માટે 10,000 રિટેલ આઉટલેટ્સ ખોલવાનું લક્ષ્ય હાંસલ કર્યું […]