1. Home
  2. Tag "Jan Aushadhi Kendra"

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રોથી નાગરિકોને અંદાજે રૂ..23,000 કરોડની બચત

નવી દિલ્હીઃ વર્ષ 2023માં, ફાર્માસ્યુટિકલ વિભાગમાં વિવિધ કાર્યક્રમો અને પહેલનો અમલ કરવામાં આવ્યો હતો. ભારત સરકારની એક મોટી પહેલ ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના’એ રોકાણ અને ઉત્પાદનમાં વધારો કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારતની ઉત્પાદન ક્ષમતાને મજબૂત કરવા માટે ગરીબ અને વંચિતોને ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવા અને પીએલઆઈ યોજના માટે 10,000 રિટેલ આઉટલેટ્સ ખોલવાનું લક્ષ્ય હાંસલ કર્યું […]

2021-22માં 893 કરોડની દવાઓનું વેચાણ જન ઔષધિ કેન્દ્ર પરથી થયું : દેવુસિંહ ચૌહાણ

અમદાવાદઃ 7 માર્ચના રોજ જન ઔષધિ દિવસ મનાવવામાં આવે છે. જન ઔષધિ પ્રત્યે જાગૃતિ લાવવા આ દિવાસ મનાવવામાં આવે છે. તે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદના રામનગર ખાતે બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જન ઔષધિ દિવસ ઉજવવામાં આવ્યો. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર હવે ફક્ત દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code