1. Home
  2. Tag "Jantri"

ગુજરાતમાં મહેસુલી વિભાગે સર્વેની કામગીરી પૂર્ણ કરતા હવે જંત્રીના નવા દર જાહેર કરાશે

ગાંધીનગરઃ રાજ્યના તમામ વિસ્તારોમાં જંત્રીના દર નક્કી કરેલા છે. અને જંત્રી મુજબ દસ્તાવેજો કરવા પડે છે. દરમિયાન ગુજરાત સરકારે ગત એપ્રિલ મહિનામાં એકાએક જંત્રીના ભાવ ડબલ કરી નાંખ્યા હતા. વૈજ્ઞાનિક રીતે સર્વે કર્યા વગર જ આ જાહેરાત કરી દેતા તત્કાલિન સમયે અનેક ફરિયાદો થઈ હતી અને બિલ્ડરોએ જોરદાર વિરોધ કર્યો હતો.  ત્યારબાદ રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરો અને […]

ગુજરાતમાં જંત્રીના દર વધે તે પહેલા જ દસ્તાવેજો માટે ધસારો, કેટલીક કચેરીઓમાં 15 એપ્રિલ સુધી સ્લોટ પેક

ગાંધીનગરઃ ગુજરાતમાં 15મી એપ્રિલથી જંત્રીના દરમાં તોતિંગ વધારો થશે, સરકારે કરેલી જાહેરાત મુજબ જંત્રીના દર જે હાલમાં છે. તે ડબલ થઈ જશે. 15મી એપ્રિલથી જંત્રીના દરમાં તોતિંગ વધારો થવાનો હોવાથી હાલ દસ્તાવેજ માટે તમામ રજિસ્ટ્રારની કચેરીઓમાં બારે ભીડ જોવા મળી રહી છે. કચેરીઓ દ્વારા હાલ રોડ 100 અરજદારોને દસ્તાવેજ માટે ટોકન આપવામાં આવે છે, એટલે […]

ગુજરાતમાં જંત્રી વધારાનો નિર્ણય પરત ખેચાતા દસ્તાવેજોની સંખ્યામાં 45થી47 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાત સરકારે રાતોરાત જંત્રીના દરમાં ડબલ વધારો ઝીંકી દેતા લોકોમાં ભારે વિરોધ ઊઠ્યો હતો. અને બિલ્ડરોએ જંત્રીમાં કરાયેલો તોતિંગ વધારો હાલ પુરતો મુલત્વી રાખવાની મુખ્યમંત્રીને અપિલ કરી હતી. દરમિયાન સરકારે લાંબી વિચારણા બાદ 15મી એપ્રિલ સુધી વધારેલો જંત્રી દર મુલત્વી રાખતાં રાજ્યમાં દસ્તાવેજોની સંખ્યામાં વધારો થયો છે. જંત્રીના દરમાં બમણા વધારાનો અમલ હવે 15 […]

ગુજરાતઃ નવી જંત્રીના દરનો હવે 15મી એપ્રિલથી થશે અમલ

રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય નવા જંત્રી દરને લઈને બિલ્ડરોએ નારાજગી વ્યક્ત કરી હતી રાજ્ય સરકારના નિર્ણયથી બિલ્ડરોએ રાહતનો શ્વાસ લીધો અમદાવાદઃ નવી જંત્રીને લઈને બિલ્ડર્સ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા બ્રોકર્સ સહિતના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરીને મુખ્યમંત્રીને દરમિયાનગીરી કરવા અપીલ કરી હતી. દરમિયાન નવી જંત્રીને લઈને રાજયની ભાજપ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં […]

જંત્રી મુદ્દે બિલ્ડરોની આજીજી છતાં સરકાર મક્કમ રહી, હવે સાંસદો, MLAને રજુઆતો કરાશે

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા રાતોરાત જંત્રીના દરમાં ડબલ વધારો ઝીંકી દેતા રિયલ એસ્ટેટ બિઝનેશને કપરો માર સહન કરવાનો વારો આવ્યો છે. ક્રેડોઈ અને બિલ્ડર્સના જુદા જદુદા એસો. દ્વારા મુખ્યમંત્રીને મળીને રજુઆતો અને આજીજી પણ કરી છતાં સરકાર જંત્રીના દર ઘટાડવા માગતી નથી. કેટલાક ભાજપ સમર્પિત બિલ્ડરોએ તો માત્ર બે મહિના પુરતો જંત્રી દર વધારાનો નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code