મનસુખ માંડવિયાએ જાપાનીઝ ફાર્મા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી
દિલ્હી:કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ ટોક્યોમાં ભારતીય દૂતાવાસ ખાતે જાપાનીઝ ફાર્મા કંપનીઓના પ્રતિનિધિઓ અને જાપાન ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (JPMA) ના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો. મિસ્ટર જુનિચી શિરૈશી, ડાયરેક્ટર જનરલ, JPMA અને ડૉ. સચિકો નાકાગાવા, મેનેજિંગ ડિરેક્ટર, JPMA ચર્ચામાં હાજર હતા. સભાને સંબોધતા, ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે “ભારતને વૈશ્વિક ફાર્માસ્યુટિકલ હબ તરીકે […]