1. Home
  2. Tag "jarkhand"

ઝારખંડમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓને રાજ્ય સરકાર આપશે આર્થિક સહાય

દિલ્હીઃ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના પરિવારજનોને રૂ. 50 હજારની આર્થિક સહાય આપવામાં આવી રહી છે. જો કે, ઝારખંડ સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના પરિવારજનોને રૂ. 50-50 હજારની સહાયની જાહેરાત કરી છે. આ અંગે ઝારકંડના આરોગ્ય મંત્રી બન્ના ગુપ્તાએ સોશિયલ મીડિયા ઉપર જાણકારી આપી હતી. ઝારખંડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code