1. Home
  2. Tag "Jayaraj Singh Parmar"

કોંગ્રેસના જયરાજસિંહે આખરે ભાજપનો ખેસ ધારણ કર્યો, પાટિલે કહ્યું મને જયરાજ મળ્યા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે ભરતી મેળો યોજીને કોંગ્રેસ અને આમ આદમીના નારાજ કેટલાક નેતાઓ, કાર્યકરોને ભાજપમાં સમાવી રહ્યા છે. આજે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતા જયરાજસિંહ પરમારે ભાજપને વિધિવત ખેસ ધારણ કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું.  જયરાજસિંહ અડધો કિલોમીટર લાંબા કારના કાફલા તથા સમર્થકો સાથે કમલમ પહોંચ્યા […]

ગુજરાત કોંગ્રેસનો વધુ એક સિનિયર નેતાએ સાથ છોડ્યો, પાર્ટીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી કોંગ્રેસ સત્તાથી દૂર છે. બીજી તરફ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક વર્ષોથી આંતરીક જૂથવાદને પગલે કોંગ્રેસ ધીમે-ધીમે તૂટી રહી છે. તેમજ અનેક સિનિયર નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસનો મજબુત પથ્થર ગણાતા જયરાજસિંહ પરમારે પણ અંતે કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. એટલું જ નહીં જયરાજસિંહ પરમારે […]

ગુજરાતની હોસ્પિટલોમાં તબીબોની ઘટને લીધે પ્રજા તોતિંગ ફી ચુકવી ખાનગી હોસ્પિટલમાં જવા મજબુરઃ જયરાજસિંહ પરમાર

અમદાવાદઃ રાજ્ય સરકારની અનિર્ણાયક નીતિને કારણે આરોગ્ય સેવા કથળી છે. પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલોમાં તબીબોની અનેક જગ્યાઓ ખાલી છે. બે વર્ષમાં સરકારી કોલેજોમાંથી એમબીબીએસ ઉતિર્ણ થયેલા 2,269 તબીબોની નિમણૂંક કરવામાં આવી હતી પણ માત્ર 373 તબીબો જ ફરજ પર હાજર થયા હતા. જ્યારે 1761 તબીબો ફરજ પર હાજર થયા નહોતા. ફરજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code