કોંગ્રેસના જયરાજસિંહે આખરે ભાજપનો ખેસ ધારણ કર્યો, પાટિલે કહ્યું મને જયરાજ મળ્યા
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે ભરતી મેળો યોજીને કોંગ્રેસ અને આમ આદમીના નારાજ કેટલાક નેતાઓ, કાર્યકરોને ભાજપમાં સમાવી રહ્યા છે. આજે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતા જયરાજસિંહ પરમારે ભાજપને વિધિવત ખેસ ધારણ કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું. જયરાજસિંહ અડધો કિલોમીટર લાંબા કારના કાફલા તથા સમર્થકો સાથે કમલમ પહોંચ્યા […]