1. Home
  2. Tag "jdu"

શું મોદી એ વાતની ગેરેન્ટી લેશે?, બિહાર વિધાનસભામાં નીતિશની સામે તેજસ્વી યાદવે કાઢયો બળાપો

પટના: બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા થઈ રહી છે. ચર્ચા દરમિયાન આરજેડીના નેતા તેજસ્વી યાદવ અલગ જ અંદાજમાં જોવા મળ્યા. ભૂતપૂર્વ ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ખૂબ આકરા વાકપ્રહારો કર્યા હતા. આરજેડીના નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમારની સરખામણી દશરથ સાથે કરી દીધી. તેજસ્વી યાદવે કહ્યુ કે […]

નીતિશ કુમારની એનડીએમાં વાપસીનો માર્ગ બનાવનારા સંજય ઝા રાજ્યસભામાં જશે?

નવી દિલ્હી: રાજકારણ એક મોટો સંભાવનાઓ અને ગિવ એન્ડ ટેકનો ખેલ છે. બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમારના નિકટવર્તી સહયોગી અને બિહાર સરકારમાં પૂર્વ મંત્રી સંજય ઝા રાજ્યસભામાં જાય તેવી શક્યતા છે. બિહારમાં રાજ્યસભાની એક બેઠક જનતાદળ યૂનાઈટેડને મળશે અને આ બેઠક પરથી નીતિશ કુમારે સંજય ઝાને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. જાણકાર સૂત્રો […]

બિહારમાં જેડીયુ-ભાજપની દોસ્તી પાકી, રવિવારે સીએમ પદના શપથ લેશે નીતિશ કુમાર: સૂત્ર

નવી દિલ્હી: જેડીયુના વરિષ્ઠ નેતા નીતિશ કુમાર સાતમી વખત રવિવારે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ લેશે. ભાજપની સાથે તેમની દોસ્તી પાકી થઈ ગઈ છે. સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જાણકારી આપવામાં આવી છે કે જૂની ફોર્મ્યુલા પર જ નવી સરકારની રચના થશે. નવી સરકારમાં ભાજપ કોટામાંથી બે નાયબ મુખ્યમંત્રીઓ સામેલ કરી શકાય છે. મહત્વપૂર્ણ છે કે સુશીલ […]

બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને ભારતરત્ન મળશે, વિપક્ષનું ઓબીસી કાર્ડ થશે ‘ફેલ’

નવી દિલ્હી :બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને તેમની જન્મશતાબ્દીની પૂર્વ સંધ્યાએ ભારતરત્ન આપવાની ઘોષણા કરવામાં આવી. કર્પૂરી ઠાકુરને પછાત વર્ગોના મસીહા કહેવામાં આવે છે. કર્પૂરી ઠાકુર બિહારની રાજનીતિમાં ઘણાં ચર્ચિત છે અને તેમના રાજકીય વારસાને લઈને પણ ઘણાં દાવા-પ્રતિદાવાઓ થતા રહે છે. કર્પૂરી ઠાકુરનો જન્મ બિહારના સમસ્તીપુરમાં થયો હતો. તેઓ બિહારના બે વખત મુખ્યમંત્રી બન્યા […]

જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહે આપ્યું રાજીનામું, નીતિશ કુમાર સંભાળશે કમાન

નવી દિલ્હીઃ જેડીયુના રાષ્ટ્રીય અધિકારીઓની આજે મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં મળી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે અધ્યક્ષ પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. તેમણે બેઠકમાં અધ્યક્ષ પદ માટે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતે પાર્ટીની કમાન સંભાળી શકે છે. લાલન સિંહે રાજીનામાનું આપવાનું કારણ પણ જણાવ્યું હતું. […]

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને JDUના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રામચંદ્ર પ્રસાદ સિંહ ભાજપમાં જોડાયા

 JDUના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રામચંદ્ર પ્રસાદે પાર્ટી છોડી પૂર્વ કેન્દ્રીય મંત્રીએ  થામ્યો  ભાજપનો હાથ   દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટી દેશમાં એક મજબૂત પાર્ટી બનીને ઊભરી આવી છે ,પીએમ મોદીના સત્તામાં આવ્યા બાદ બીજેપીએ અનેક વિકાસના કાર્યો તથા મહિલાઓ માટે અનેક યોજનાઓ વિકસાવી છે તો વળી રેલ્વેની સુવિધાને વધુ રરળ બનાવી છે તો સાથે જ દેશના વિકાસને […]

ભ્રષ્ટાચાર મામલે ભાજપાએ કોંગ્રેસ, આપ, આરજેડી અને જેડીયુ સહિતના પક્ષો ઉપર કર્યાં પ્રહાર

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય એજન્સીઓએ ગંભીર ગુનામાં સંડોવાયેલા મનતા રાજકીય આગેવાનો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દે વિપક્ષી નેતાઓ એકઠા થઈને કેન્દ્ર સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરી રહ્યાં છે. તેમજ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરાતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. દરમિયાન ભાજપાએ ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા ઉપર કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓને […]

બિહારમાં ગૃહમંત્રી શાહે JDU સામે ભરી હુંકાર,  કહ્યું, ‘જેડીયું માટે બીજેપીના દરવાજા હંમેશા માટે બંધ’

બિહારમાં અમિત શાહે જેડીયુંને આડે હાથ લીઘું કહ્યું જેડીયુ માટે બીજેપીના દદરવાજા હંમેશ માટે બંધ પટના – આજરોજ શનિવારે ગૃહમંત્રી અમિતશાહ બિહારની મુલાકાતે હતા આ દરમિયાન તેમણે જેડીયુંને આડે હાથ લીધું હતું.પશ્ચિમ ચેમ્પરનના બેટિયામાં યોજાયેલી એક રેલીમાં અમિત શાહે કહ્યું કે બિહારમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. નીતિશ કુમારે બિહારને વહેંચી દીધું છે. તેમણે […]

બિહારમાં આગામી દિવસોમાં ભાજપા નીતિશ કુમાર સાથે કોઈ સમજૂતી નહીં કરે

નવી દિલ્હીઃ બિહાર બીજેપી સ્ટેટ વર્કિંગ કમિટીમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. નેતૃત્વ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હવે JDU સાથે કોઈ સમજૂતી નહીં થાય. રાજ્ય કાર્યકારી સમિતિની બેઠકમાં પ્રભારીએ કહ્યું કે, ‘2020ની ચૂંટણીમાં સહયોગી JDUને ઓછી બેઠકો મળી હોવા છતાં અમે નીતીશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા હતા. વડાપ્રધાને નીતિશ કુમારનું સન્માન કર્યું હતું, […]

બિહારઃ લાલુ યાદવ અને નીતિશકુમાર ભેગામળીને નવી પાર્ટી ઉભી કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપનો સાથ છોડીને આરજેડી અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓની મદદથી ફરીથી સત્તા હાંસલ કરી છે. હવે નિતિશકુમાર ફરીથી ભાજપમાં સામેલ થાય તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી. બીજી તરફ જેડીયુમાં નીતિશકુમાર સિવાય અન્ય કોઈ એવુ મોટુ નામ નથી જે નીતિશકુમારની ગેરહાજરીમાં પાર્ટીને સાચવી શકે. બીજી તરફ લાલુપ્રસાદ યાદવની પાર્ટી આરજેડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code