ગુજરાતમાં નવા વેરિયન્ટ JN.1 નો એક પણ કેસ નોંધાયો નથીઃ ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ કોરોનાના નવા વેરિયન્ટ JN.1 નો એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાના નવા વેરિયન્ટની ઘાતકતા ઓછી છે, પરંતુ લોકોએ સતર્કતા રાખવી જરૂરી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે હાલ રાજયમાં કોરોનાના 13 સક્રિય કેસ છે જો કે એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. તેમણે કહ્યું કે, રાજ્યમાં […]