જૂનાગઢ-દેલવાડા વચ્ચેની મીટરગેજ ટ્રેન કાલે શનિવારથી પુનઃ દોડશે
જુનાગઢઃ અંગેજાના સમયમાં રાજ્યમાં મીટરગેજ અને નેરાગેજ ટ્રેનો દોડતી હતી. પણ ત્યારબાદ બ્રોડગેજ ટ્રેનોનો જમાનો આવ્યો અને મીટરગેજ અને નેરોગેજ લાઈનોનો સંકેલા કરી દેવાયો અને મહત્વના સ્થળોની મીટરગેજ લાઈનોનું બ્રોડગેજમાં રૂપાંતર કરાયું. પહેલાના જમાનામાં કોલસા સંચાલિત એન્જિનો હતા, ત્યારબાદ ડીઝલ એન્જિનો અને હવે ઈલેક્ટ્રિક એન્જિનોથી ટ્રેનોને દોડતી કરવામાં આવી છે. હજુ ઘણા રૂટ્સ પર મીટરગેજ […]