1. Home
  2. Tag "junagadh"

જુનાગઢના ગિરનાર પર્વત પર વનરાજી ખીલી ઉઠતા કુદરતનો અનોખો નજારો સર્જાયો, ઠેર ઠેર ઝરણાં

જુનાગઢઃ સોરઠ પંથકમાં છેલ્લા સપ્તાહથી સારોએવો વરસાદ પડી રહ્યો છે. આમ તો મેઘરાજાએ પખવાડિયા પહેલા જ પધરામણી કરી દીધી હતી. ગીરના જંગલ વિસ્તારોમાં સમયાંતરે પડતા વરસાદને કારણે કુદરતનો અનોખો નજારો સર્જાયો છે. વરસાદને લીધે ચોરેબાજુ લીલોતરી જોવા મળી રહી છે. જુનાગઢના દાતાર પર્વત પર ધોધ વહેવા લાગ્યા છે. તો ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ ગીર […]

જૂનાગઢમાં નવતર પહેલઃ પ્રથમ વાર પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનો આરંભ થશે

અમદાવાદઃ જૂનાગઢ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનો આરંભ કરાવશે. જેમાં જૂનાગઢ વાસીઓ પ્રાકૃતિક ભોજન, નાસ્તાનો આનંદ લઇ શકશે. આ દેશનું સૌ પ્રથમ પ્લાસ્ટીક કાફે બનશે. જેમાં પ્લાસ્ટીક જમા કરાવવાથી પ્રાકૃતીક ફુડ અને સરબત મળશે. જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પ્લાસ્ટીક મુક્ત જૂનાગઢ માટે નવતર પહેલ કરવામાં આવી છે. જૂનાગઢ  જિલ્લામાં પ્રથમ વાર પ્રાકૃતિક પ્લાસ્ટીક […]

ગુજરાતઃ કેસર કેરીના ઉત્પાદનમાં 40 ટકાનો ઘટાડો, 5 દિવસમાં એક લાખથી વધુ બોક્સનું જૂનાગઢ યાર્ડમાં વેચાણ

અમદાવાદઃ હાલ ઉનાળાની કાળઝાળ ગરમી મચ્ચે સમગ્ર રાજ્યમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ચુક્યું છે અને કેરી રસિયાઓ કેરીનો સ્વાદ માંણી રહ્યાં છે. ભારત સહિત સમગ્ર દુનિયાના પ્રખ્યાત કેસર કેરી પણ માર્કેટમાં આવી ચુકી છે અને લોકો ખરીદી કરી રહ્યાં છે. જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કેસર કેરીનો ભારે દબદબો ચાલી રહ્યો છે, છેલ્લા પાંચેક દિવસથી […]

જૂનાગઢ:ઉમાધામ ગાંઠીલા ખાતે 14 માં મહાપાટોત્સવનું આયોજન,પીએમ મોદી વર્ચ્યુઅલી રહેશે ઉપસ્થિતિ  

14 માં મહાપાટોત્સવની ભવ્ય ઉજવણી થશે ઉમિયા માતાજીના મંદિરે થશે ઉજવણી આ પાટોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી રહેશે ઉપસ્થિતિ રાજકોટ:દેશમાં આવતીકાલે રામનવમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.ત્યારે રામનવમી નિમિતે જૂનાગઢના ઉમાધામ ગાંઠીલા  ખાતેના 14 માં મહાપાટોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી 10 એપ્રિલે યોજાનારા આ પાટોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિતિ રહેશે. જેમાં પીએમ મોદી […]

જૂનાગઢમાં જો આ કામ બંધ નહીં થાય તો મોટી એવી જાનહાનિ થશે

જૂનાગઢના ભાટગામની ઘટના બિન કાયદેસર રીતે સાડી ધોવાના ઘાટ શરૂ શહેરના રસ્તાઓ પર કેમિકલયુક્ત પાણી વહેતું થયું રાજકોટ :જૂનાગઢમાં આવેલા ભેંસાણનાં સુખપુર અને ભાટગામ ખાતે બિન કાયદેસર સાડી ધોવાના ઘાટ ફરીથી શરૂ થયા, જેના કારણે રસ્તા ઉપર લાલ પાણી નીકળતા રાહદારીઓ અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. આ કેમિકલ યુક્ત પાણીથી પશુ પક્ષી અને માલઢોરને […]

જૂનાગઢના શિવરાત્રી મેળામાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ઉમટી જનમેદની- ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઈ

શિવરાત્રી મેળામાં ઉમટી જનમેદની પ્રથમ દિવસે જ 50 હજારથી વધુ લોકોનું આગમન વહિવટ તંત્ર દ્રારા ખાસ વ્યવસ્થાઓ ઈભી કરાઈ જૂનાગઢ – શિવરાત્રી હોવાથી જૂનાગઢમાં દર વર્ષે ભવનાથમાં મેળાનું આયોજન કરવામાં આવ્તું હોય છે જો કે કોરોનાના કારણે આ આયોજન છેલ્લા 2 વર્ષથી થયું નહોતું ત્યારે આ વખતે કોરોનાના કેસોમાં ઘટાડો થતા ગઈકાલથી ભવનાથમાં મેળાવો આરંભ […]

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂર્ણ, એસ.ટી 350 બસ દોડાવશે

જૂનાગઢ :  શહેરમાં ગિરનારની તળેટી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો શિવરાત્રીના ગણતરીના દિવસ બાકી છે, ત્યારે મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળા દરમિયાન પોલીસનો પુરતો બંદોબસ્ત ફાળવવામાં આવશે. કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી અને સરકારે મેળાને મંજુરી આપી હોવાથી આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા […]

જૂનાગઢઃ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો કોરોના ગાઈડલાઈન અનુસાર યોજાશે

અમદાવાદઃ ગુજરાતની સંતભૂમિ ગણાતા જૂનાગઢમાં કોરોના મહામાહીને પગલે બે વર્ષથી સુપ્રસિદ્ધ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો યોજી શકાયો ન હતો. ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા આ વર્ષે ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે સરકારની ગાઈડલાઈન અનુસાર મહાશિવરાત્રિનો મેળો યોજવામાં આવશે. ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાને મંજૂરી મળતા સાધુ-સંતોની સાથે શ્રદ્ધાળુઓમાં ખુશી ફેલાઈ […]

જુનાગઢમાં શિવરાત્રીનાં મેળાને મંજૂરી આપવા કોંગ્રેસ-ભાજપના આગેવાનોની મુખ્યમંત્રીને રજુઆત

જૂનાગઢઃ શહેરના ભવનાથ ખાતે પરંપરાગત યોજાતા મહાશિવરાત્રિના મેળોને  કોરોનાના મહાસંક્રમણના કારણે છેલ્લા બે વર્ષથી સરકારે મંજુરી આપી નહતી. આ વર્ષે પણ મહાશિવરાત્રિના મેળાને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે છતા આજ દિન સુધી સરકારે હજુ મંજુરી આપી નથી.રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે, ત્યારે મહા શિવરાત્રીના મેળાને […]

જુનાગઢમાં બાઈક ચલાવીને હાથમાં રિવોલ્વર લઈને સ્ટંટ કરવો યુવાનને ભારે પડ્યો

જૂનાગઢ: શહેરમાં  એક યુવકે ચાલુ બાઈકે હાથમાં રિવોલ્વર કાઢીને રસ્તા પર નીકળી સીન સપાટા કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આથી પોલીસે બાઈક પર બેસીને હાથમાં રિવોલ્વ સાથે સ્ટેંટ કરનારા યુવાનને શોધીને તેની અટકાયત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં ફ્રેમસ થવા એક યુવાને ચાલુ બાઈકે રોડ પર નીકળીને હાથમાં રિવોલ્વર બતાવવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code