9 ઑગસ્ટના વિશ્વ મૂળનિવાસી દિવસને ભારત સાથે કોઈ લેવાદેવા નથીઃ જસ્ટિસ (નિવૃત્ત) પ્રકાશ ઉઈકે
અંગ્રેજોના આ અપરાધભાવને દૂર કરવા સંયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા વર્ષમાં એક દિવસ મૂળ નિવાસી દિવસની ઉજવણી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું આ માટેના યુએન ચાર્ટર ઉપર ભારતે સહી કરી નથી [અલકેશ પટેલ] 1 ઑગસ્ટ, 2026 – આખી દુનિયા છેલ્લા ઘણાં વર્ષથી 9 ઑગસ્ટના દિવસે વિશ્વ મૂળનિવાસી દિવસ ઉજવે છે. પરંતુ ભારત માટે આવા દિવસનો કોઈ […]


