વડોદરા કમટીબાગમાં જોય ટ્રેનને બોટકાંડ બાદ બંધ કરી દીધી હતી, હવે ક્યારે શરૂ કરાશે ?
વડોદરાઃ શહેરમાં ગત જાન્યુઆરી મહિનામાં હરણી તળાવ ખાતે હોડી દુર્ઘટના સર્જાયા બાદ સલામતીના કારણોથી શહેરના કમાટીબાગમાં બાળકોના આનંદ પ્રમોદ માટે જુદી જુદી રાઈડ તેમજ જોય ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. છેલ્લા અઢી મહિના રાઈડ અને જોય ટ્રેન બંધ કરવામાં આવી છે. તે હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી. ઉનાળામાં વેકેશન દરમિયાન કમાટીબાગમાં બહારથી ફરવા […]