1. Home
  2. Tag "Kashmir"

કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ વધવા મુદ્દે શિવસેનાએ કેન્દ્ર સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

હિન્દુઓ ઉપર હુમલાઓને અટકાવવા સરકાર નિષ્ફળઃ શિવસેના મુખપત્ર સામનામાં ભાજપ ઉપર કર્યાં આકરા પ્રહાર મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે અને ઘાટીમાં લઘુમતિ હિન્દુ અને શિખ ધર્મના લોકોની ઘટનાને પગલે કેન્દ્ર સરકાર એકશન મોડમાં આવ્યું છે. આવા બનાવોને પગલે શિવસેનાએ ભાજપને નિશાન બનાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, આપને હિન્દુત્વ […]

કાશ્મીરમાં નિર્દોશોની હત્યાઓના પગલે કેન્દ્ર સરકાર ચિંતિત, અમિત શાહે સુરક્ષા એજન્સીઓને કર્યા નિર્દેશ

દિલ્હીઃ કાશ્મીરમાં ફરી એકવાર વર્ષો બાદ કાશ્મીરમાં પાકિસ્તાન સમર્તિ આતંકવાદીઓ કાશ્મીરી પંડિત સહિતના નિર્દોશો ઉપર હુમલો કરી રહ્યાં છે. વર્ષ 1990 બાદ કાશ્મીરમાં જે પેટર્નથી કાશ્મીરી પંડિત ઉપર હુમલા થતા હોય તેવી રીતે જ આ ઘટનાને અંજામ આવતો હોવાનું મનાઈ રહ્યું છે. કાશ્મીરમાં નિર્દોશો ઉપર થઈ રહેલા હુમલાની ઘટનાને ગંભીરતાથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે […]

કાશ્મીરઃ બે શિક્ષકોની હત્યા પહેલા આતંકવાદીઓએ આઈડી કાર્ડ જોઈને કાશ્મીરી મુસ્લિમ નહીં હોવાની ખાતરી કરી હતી

દિલ્હીઃ શ્રીનગરમાં ઈદગાહ વિસ્તારમાં સરકારી સ્કૂલમાં થયેલી હત્યાઓને પગલે ખળભળાટ મચી ગયો છે. પરિસરની અંદર ઘુસેલા આતંકવાદીઓએ બે શિક્ષકોને નિશાન બનાવીને ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી. બંને ટીચરોના ઓળખપત્રો જોયા બાદ આતંકવાદીઓએ તેમની હત્યા કરી હોવાનું નજરે જોનારાએ જણાવ્યું હતું. આતંકવાદીઓ આઈડી કાર્ડ જોયા ચોક્કસ કર્યું હતું કે, મહિલા પ્રિન્સિપાલ કાશ્મીરી શિખ સમુદાયની છે […]

પાકિસ્તાન સેના, ISI અને લશ્કર-એ-તૈયબા ભારત અને કાશ્મીર વિશે જુઠ્ઠ ફેલાવે છેઃ આતંકવાદી બાબર

દિલ્હીઃ ઉરી સેકટરમાંથી ઝડપાયેલા પાકિસ્તાનના આતંકવાદીએ સુરક્ષા એજન્સીઓ સમક્ષ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. એટલું જ બાબર નામના આ આતંકવાદીએ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓને પરત માતા પાસે લઈ જવા માટે વિનંતી કરી છે. ભારતીય સેનાએ જાહેર કરેલા બાબર પાત્રાના વીડિયોમાં બાબરે કહ્યું હતું કે, મને લશ્કર-એ-તૈયબાના એરિયા કમાન્ડર, આઈએસઆઈ અને પાકિસ્તાની સેના મારી માતા […]

જો ભારતીય સેના ના હોત તો કાશ્મીરમાં પણ અફઘાનિસ્તાનની જેવી સ્થિતિ હોત: બ્રિટિશ સાંસદ

બ્રિટનની સંસદમાં પણ કાશ્મીર અંગે થઇ ચર્ચા ભારતીય સેના ના હોત તો કાશ્મીરમાં પણ તાલિબાન શાસન જેવી સ્થિતિ હોત: બ્રિટિશ સાંસદ જો ભારતીય સેના કાશ્મીરમાંથી હટી તો અફઘાનિસ્તાનની જેમ કાશ્મીરમાં પણ લોકતંત્રનો ખાતમો થઇ જશે નવી દિલ્હી: કાશ્મીર અંગે બ્રિટનની સંસદમાં ચર્ચા થઇ હતી. બ્રિટનની સંસદમાં ચર્ચા સત્ર દરમિયાન સાંસદ બોબ બ્લેકમેને ચેતવણી આપી હતી […]

તાલિબાનની પાકિસ્તાનને લપડાક, કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી

કાશ્મીર મુદ્દે તાલીબાને આપ્યું નિવેદન આ નિવેદનથી પાકિસ્તાનના અરમાનો પર પાણી ફરી વળ્યું તે કાશ્મીર મુદ્દે કોઇપણ પ્રકારે હસ્તક્ષેપ કરશે નહીં: અનસ હક્કાની નવી દિલ્હી: અમેરિકી સૈનિકોની ઘરવાપસી બાદ હવે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે. જો કે આ વચ્ચે પાકિસ્તાન તાલિબાનને ભારત વિરુદ્વ ઉક્સાવવાની હરકત કરી રહ્યું છે અને કાશ્મીર મુદ્દે કાવતરું ઘડવાની કોશિશ […]

કાશ્મીર ફરવા જવાનો પ્લાન કરો છો? તો ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય છે શ્રેષ્ઠ

કાશ્મીર ફરવા માટે બેસ્ટ સ્થળ  કાશ્મીરને સ્વર્ગ કહેવામાં આવે છે  ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય છે શ્રેષ્ઠ કાશ્મીર ફરવા માટે એક ઉત્તમ સ્થળ છે. અહીં તમને વર્ષ દરમિયાન જુદા જુદા સમયે જુદા જુદા સુંદર દ્રશ્યો જોવા મળે છે.કાશ્મીરમાં દરેક જગ્યાએ હરિયાળી જોવા મળે છે,ઉંચા પર્વતો મોટે ભાગે બરફથી ઢંકાયેલા છે અને પ્રકૃતિની અન્ય અદભૂત સુંદરતાનો આનંદ […]

કાશ્મીરને લઈને ફરીથી ઈમરાન સરકારને આવ્યું સ્વપ્નઃ તાલિબાનો કાશ્મીર જીતીને આપશે

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબનના સાશન બાદ ઉજવણી કરતી પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારની પાર્ટીના નેતાએ કાશ્મીરને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર નિલમ ઇરશાદ શેખે કહ્યું હતું કે, તાલિબાન પાકિસ્તાન સાથે છે. તાલિબાન આવશે અને કાશ્મીર જીતીને પાકિસ્તાનને આપશે. નીલમએ આ વિવાદિત નિવેદન પાકિસ્તાનની એક ટીવી ચેનલમાં ડિબેટ દરમિયાન આપ્યું હતું. જેથી અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પાછળ […]

જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર સ્થિત જામિયા મસ્જીદ પાસે  બ્લાસ્ટ,સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકીઓને શોધવાની કવાયત હાથ ઘરાઈ

શ્રીનગરની જામિયા મસ્જીદ પાસે બોમ્બ બ્લાસ્ટ કોઈ જાનહાની નહી ઈઆઈડી  બ્લાસ્ટ કર્યો હોવાની માહિતી આંતકીઓએ હુમલા બાગ ગ્રેનેડ પણ ફેંક્યા   શ્રીનગરઃ આજ રોજ ગુરુવારે શ્રીનગરમાં જામિયા મસ્જિદ પાસે એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો.જો કે  તેમાં કોઈ નુકસાન થયું નથી. ત્યારે હવે આ હુમલો કરનારા આતંકવાદીઓની શોધમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી […]

કાશ્મીરથી પાકિસ્તાન ભણવા ગયેલો વિદ્યાર્થી આતંકવાદી બનીને ભારત પરત આવ્યો

પાકિસ્તાન ભણવા ગયેલો વિદ્યાર્થી બન્યો આતંકવાદી કાશ્મીરથી ગયો હતો ભણવા માટે તપાસ એજન્સીએ કર્યો ખુલાસો શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં રોકાયેલી ભારતની તપાસ એજન્સી દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. તપાસ એજન્સી દ્વારા કહેવામાં આવ્યું છે કે કાશ્મીરના ઘણાં યુવાનો પાસપોર્ટ અને માન્ય દસ્તાવેજોના આધારે પાકિસ્તાનની મુલાકાતે જાય છે અને ત્યારબાદ આતંકવાદી તરીકે ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code