1. Home
  2. Tag "Kashmir"

તાલિબાનની પાકિસ્તાનને લપડાક, કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી

કાશ્મીર મુદ્દે તાલીબાને આપ્યું નિવેદન આ નિવેદનથી પાકિસ્તાનના અરમાનો પર પાણી ફરી વળ્યું તે કાશ્મીર મુદ્દે કોઇપણ પ્રકારે હસ્તક્ષેપ કરશે નહીં: અનસ હક્કાની નવી દિલ્હી: અમેરિકી સૈનિકોની ઘરવાપસી બાદ હવે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે. જો કે આ વચ્ચે પાકિસ્તાન તાલિબાનને ભારત વિરુદ્વ ઉક્સાવવાની હરકત કરી રહ્યું છે અને કાશ્મીર મુદ્દે કાવતરું ઘડવાની કોશિશ […]

કાશ્મીર ફરવા જવાનો પ્લાન કરો છો? તો ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય છે શ્રેષ્ઠ

કાશ્મીર ફરવા માટે બેસ્ટ સ્થળ  કાશ્મીરને સ્વર્ગ કહેવામાં આવે છે  ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય છે શ્રેષ્ઠ કાશ્મીર ફરવા માટે એક ઉત્તમ સ્થળ છે. અહીં તમને વર્ષ દરમિયાન જુદા જુદા સમયે જુદા જુદા સુંદર દ્રશ્યો જોવા મળે છે.કાશ્મીરમાં દરેક જગ્યાએ હરિયાળી જોવા મળે છે,ઉંચા પર્વતો મોટે ભાગે બરફથી ઢંકાયેલા છે અને પ્રકૃતિની અન્ય અદભૂત સુંદરતાનો આનંદ […]

કાશ્મીરને લઈને ફરીથી ઈમરાન સરકારને આવ્યું સ્વપ્નઃ તાલિબાનો કાશ્મીર જીતીને આપશે

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબનના સાશન બાદ ઉજવણી કરતી પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારની પાર્ટીના નેતાએ કાશ્મીરને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર નિલમ ઇરશાદ શેખે કહ્યું હતું કે, તાલિબાન પાકિસ્તાન સાથે છે. તાલિબાન આવશે અને કાશ્મીર જીતીને પાકિસ્તાનને આપશે. નીલમએ આ વિવાદિત નિવેદન પાકિસ્તાનની એક ટીવી ચેનલમાં ડિબેટ દરમિયાન આપ્યું હતું. જેથી અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પાછળ […]

જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર સ્થિત જામિયા મસ્જીદ પાસે  બ્લાસ્ટ,સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકીઓને શોધવાની કવાયત હાથ ઘરાઈ

શ્રીનગરની જામિયા મસ્જીદ પાસે બોમ્બ બ્લાસ્ટ કોઈ જાનહાની નહી ઈઆઈડી  બ્લાસ્ટ કર્યો હોવાની માહિતી આંતકીઓએ હુમલા બાગ ગ્રેનેડ પણ ફેંક્યા   શ્રીનગરઃ આજ રોજ ગુરુવારે શ્રીનગરમાં જામિયા મસ્જિદ પાસે એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો.જો કે  તેમાં કોઈ નુકસાન થયું નથી. ત્યારે હવે આ હુમલો કરનારા આતંકવાદીઓની શોધમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી […]

કાશ્મીરથી પાકિસ્તાન ભણવા ગયેલો વિદ્યાર્થી આતંકવાદી બનીને ભારત પરત આવ્યો

પાકિસ્તાન ભણવા ગયેલો વિદ્યાર્થી બન્યો આતંકવાદી કાશ્મીરથી ગયો હતો ભણવા માટે તપાસ એજન્સીએ કર્યો ખુલાસો શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં રોકાયેલી ભારતની તપાસ એજન્સી દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. તપાસ એજન્સી દ્વારા કહેવામાં આવ્યું છે કે કાશ્મીરના ઘણાં યુવાનો પાસપોર્ટ અને માન્ય દસ્તાવેજોના આધારે પાકિસ્તાનની મુલાકાતે જાય છે અને ત્યારબાદ આતંકવાદી તરીકે ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરે […]

કાશ્મીરમાં 11 સરકારી કર્મચારીઓએ આતંકવાદીઓને કરી મદદ, થયા સસ્પેન્ડ 

કાશ્મીરમાં આતંવાદીઓને મદદ કરવી પડી ભારે સરકારી કર્મચારીઓએ કરી હતી આતંકવાદીઓને મદદ કરવામાં આવ્યા સસ્પેન્ડ  શ્રીનગર: કાશ્મીરમાં શાંતિ સ્થપાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ કાશ્મીરમાં કેટલાક એવા લોકો પણ છે કે જે લોકો આ આતંકીઓને મદદ કરી રહ્યા છે અને તેના કારણે આતંકી પ્રવૃતિઓ થતી હોય છે. જમ્મુ […]

J&K: SPOની હત્યા કરનારા આતંકીની થઇ ઓળખ, જલ્દી ખાતમો બોલાવાશે: IG

જમ્મૂ કાશ્મીરમાં SPOની હત્યાનો મામલો હત્યા કરનારા આતંકીની થઇ ઓળખ તેનો જલ્દી ખાતમો બોલાવાશે: IG નવી દિલ્હી: આતંકીઓએ થોડાક દિવસ પહેલા સ્પેશિયલ પોલીસ ઑફિસર ફૈયાઝ ભટ, તેમના પત્ની અને પુત્રીની હત્યા કરી ત્યારે હવે આ આતંકીઓ જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠનના હોવાની પુષ્ટિ જમ્મૂ અને કાશ્મીર પોલીસે કરી છે. IGએ જણાવ્યું હતું કે જૈશના પાકિસ્તાની […]

ઘાટીમાં હજુ પણ આશરે 200 જેટલા આતંકીઓ સક્રિય, વર્ષના અંત સુધીમાં સંખ્યા ઘટાડી દઇશું: કોર કમાંડર

ઘાટીમાં હજુ પણ આશરે 200 જેટલા આતંકવાદીઓ સક્રિય વર્ષના અંત સુધીમાં આ સંખ્યા ઘટાડી દેવાશે ચિનાર કોર કમાંડર લેફ્ટનેન્ટ જનરલ ડીપી પાંડેએ દર્શાવી આ મક્કમતા નવી દિલ્હી: છેલ્લા ઘણા વર્ષોથી જમ્મૂ કાશ્મીરની ઘાટીઓમાં વારંવાર આતંકવાદીઓ અનેક હુમલાઓને અંજામ આપતા હોય છે. ક્યારેક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ તો ક્યારેક ગોળીબાર કરે છે. ખાસ કરીને આતંકીઓને શરણ આપનારા […]

પાકિસ્તાને ફરીથી કાશ્મીરનો રાગ આલાપ્યો – વિદેશમંત્રી કુરૈશીએ સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ અધિકારીને આ મામલે લખ્યો પત્ર

પાક.એ ફરી કાશ્મીરનો મુદ્દો છેડ્યો પાક.ના વિદેશી મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીને લખ્યો પત્ર દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં જ્યારથી કલમ 370 અસરહિન કરવામાં આવી છે તક્યારથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, પાકિસ્તાનસતત આ મામલે દખલગીરી કરી રહ્યું છે, જમ્મુ કાશ્મીરમાંથઈ કલમ 370 નાબૂદ કર્યા બાદ તેને કેન્દ્ર સાશિત પ્રદેશ જાહેર કર્યાને પણ કેટલોય સમનય વિતી […]

જમ્મુ અને કાશ્મીર: ભારતીય સેનાએ ગુલમર્ગમાં આવેલા 106 વર્ષ જૂના શિવમંદિરનો કર્યો જીણોદ્ધાર

જમ્મુ અને કાશ્મીરમાં શિવમંદિરનો સેનાએ કર્યો જીણોદ્ધાર શિવજીનું મંદિર 106 વર્ષ જુનું ભક્તોને જલ્દી દર્શન કરવા મળે તેવી સંભાવના શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં એક પ્રાચીન શિવ મંદિરનો ભારતીય સેના દ્વારા જીણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેને મંગળવારે સામાન્ય લોકો માટે ખોલ્યું. વર્ષ 1915માં બનેલા આ મંદિર અભિનેતા રાજેશ ખન્ના અને મુમતાઝની ફિલ્મ આપ કી કસમના પ્રખ્યાત ગીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code