કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન કાઠમંડુમાં 52 ભારતીયો ફસાયા, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જારી કરી
નવી દિલ્હી, 28 જૂન 2026: Indians stranded in Kathmandu during Kailash Mansarovar Yatra વિદેશ મંત્રાલય (MEA) એ ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા કરી રહેલા ભારતીય યાત્રાળુઓ માટે એક એડવાઈઝરી જારી કરી છે. મંત્રાલયે યાત્રાળુઓને સલાહ આપી છે કે તેઓ માન્ય ચીની વિઝા અને જરૂરી પ્રવેશ પરવાનગી જેવા તમામ ફરજિયાત દસ્તાવેજો વિના માનસરોવરની યાત્રા […]


