પરિવાર સાથે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કેદારનાથ ધામ ખાતે કરી પૂજા-અર્ચના
જનરલ બિપિન રાવત કેદારનાથ ધામમાં ભોલે બાબાના દરબારમાં જનરલ રાવતે પરિવાર સાથે કેદરનાથમાં કરી પૂજા-અર્ચના રુદ્રપ્રયાગ : ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે બુધવારે પોતાના પરિવાર સાથે કેદારનાથ ધામ ખાતે ભગવાન ભોલેનાથના દર્શન કર્યા છે. સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતનું કેદારનાથ ધામ ખાતે પ્રશાસન, મંદિર સમિતિ અને તીર્થ પુરોહિતોએ સ્વાગત કર્યું હતું. સવારે નવ વાગ્યે અને પાંચ […]


