દિલ્હીના સીએમ કેજરીવાલનું એલાન – હવે દરરોજ સવા લાખ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે
કોરોનાના કેસ વધતા દિલ્હીના સીએમનું એલાન દર રોજ સવા લાખ વેક્સિનના ડોઝ અપાશે દિલ્હી – દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. નવા કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધતી જ રહી છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હી સહિતના ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ ગંભીર થતી જોવા મળી રહી છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્ય મંત્રી […]