1. Home
  2. Tag "kejariwal"

કેજરીવાલ સરકારને મોટી રાહત, 3 દિવસમાં બીજીવાર સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા ગુડ ન્યૂઝ

નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ફરી એકવાર ગુડ ન્યૂઝ મળ્યા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય સચિવ (નાણાં)થી જળાપૂર્તિ સંબંધિત એકમને ચુકવણી માટે જરૂરી ધનરાશિ જાહેર કરવાનું જણાવ્યું છે. સૌથી મોટી અદાલતે દિલ્હી જળ બોર્ડને નોટિસ પણ જાહેર કરી છે. આ મામલાની આગામી સુનાવણી હવે 10 એપ્રિલે થશે. કેજરીવાલ સરકારે આ કહેતા સુપ્રીમ […]

તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરના પુત્રી કે. કવિતા એરેસ્ટ, દિલ્હી શરાબ ગોટાળામાં કરાય કાર્યવાહી

હૈદરાબાદ: દિલ્હી દારૂ ગોટાળા મામલામાં ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતાને એરેસ્ટ કરવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હી દારૂ ગોટાળાના મામલામાં ઈડીએ હૈદરાબાદવાળા તેમના મકાન પર દરોડો પાડયો હતો. આ દરમિયાન તપાસ એજન્સીએ ઘણા પ્રકારના પુરાવા એકઠા કર્યા હતા. હવે કે. કવિતાને દિલ્હી લવાય રહ્યા છે. અહીં તપાસ એજન્સી કે. કવિતાની પૂછપરછ કરશે. ઈન્કમટેક્સ વિભાગ […]

ઈડીના સમનનું સમ્માન થવું જ જોઈએ, સુપ્રીમ કોર્ટે કહ્યું એજન્સી કોઈને પણ બોલાવી શકે

નવી દિલ્હી: ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટેડના સમનને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટી ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પીએમએલએની કલમ-50 હેઠળ જો કોઈને તલબ કરવામાં આવે છે, તો તેણે સમનનું સમ્માન કરવું પડશે અને તેનો જવાબ પણ આપવો પડશે. ખાસ વાત એ છે કે કોર્ટ તરફથી આ ટીપ્પણી એવા સમયે આવી છે, […]

દિલ્હી સરકારનું એલાન – શાળાઓમાં શિયાળાની રજાઓ ઘટાડીને માત્ર 6 દિવસની કારાઈ

દિલ્હી – દેશની રાજધાનીમાં વધતી રંડીને લઈને શિયાળુ વેકેશન આપવામાં આવ્યું હતું જો કે હવે આ વેકેશન ઘટાડી દેવાયું છે  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શાળાઓમાં શિયાળાના વેકેશનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. જાણકારી પ્રમાણે આ વખતે શાળાઓમાં શિયાળુ વેકેશન માત્ર 6 દિવસ જ રહેશે. જો કે, અગાઉની શાળાઓ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી બંધ રહી હતી. […]

દિલ્હીની આપ સરકારે શરૂ કરી આંબેડકર ફેલોશિપ ,સીએમ કેજરીવાલે યુવાનોને આમંત્રિત કર્યા

દિલ્હી – દેશની રાજધાની દિલ્હીની સરકાર સતત રાજ્યના યુવાઓને અનેક યોજનાઓ પ્રદાન કરાવતી રહતી હોય છે અને પોતાની સત્તાને મજબૂત કરવાનું કામ કરતી રહતી હોય છે ત્યારે હવે સીએમ  અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને યુવાનોને ‘બાબા સાહેબ આંબેડકર ફેલોશિપ’ માટે આમંત્રણ આપ્યું છે. માહિતી મુજબ કેજરીવાળે  યુવાનોને દેશ અને તેની રાજનીતિ બદલવા માટે પ્રોત્સાહિત કર્યા છે. દેશમાં […]

સરકારી શાળાના 30 કિમીના વિસ્તારમાં રહેતા બાળકોને હવે મળશે મફત બસ સુવિઘા – કેજરીવાલ સરકારનો નિર્ણય

 દિલ્હીઃ- આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 13 સપ્ટેમ્બરે પંજાબમાં ‘સ્કૂલ ઑફ એમિનન્સ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ સીએમ કેજરીવાલે જનસભાને પણ સંબોધિત કરી હતી.આપના મંત્રી એ કહ્યું કે અમે ચૂંટણી પહેલા કહ્યું હતું કે તમારા બાળકોને ભણાવવાની જવાબદારી મારી છે, તે કામ આજથી શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે પ્રથમ […]

વરસાદના કારણે દિલ્હીના રસ્તાઓ પાણીથી ભરાયા, ખરાબ સ્થિતિને જોતા સીએમ કેજરીવાલે ગૃહમંત્રી શાહને પત્ર લખ્યો

દિલ્હીઃ-લદેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો ચે ત્યારે રાજધાનિ દિલ્હીયામાં યમનુ જોખમી બની છે બન્ને કાઠે વહેતી થતા પાણી નગરોમાં ઘુસ્યા છે જેને લઈને સીએમ કેજરીવાલ પણ ચિંતામાં છે. મળતી માહિતી મુજબ દિલ્હીમાં યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી છે. ખતરાના નિશાન 204.50 મીટર છે, જ્યારે યમુના તેની ઉપર 204.63 મીટર પર વહી રહી છે. […]

દિલ્હી કેજરીવાલ સરકારની મહત્વકાંક્ષી યોજના ‘ઘર-ઘર રાશન’ પર કેન્દ્રએ લગાવી રોક

દિલ્હી સરકારની ઘર ઘર રાશન યોજના પર કેન્દ્રની લાલ આંખ કેન્દ્ર આ યોજના પર લગાવી રોક દિલ્હીઃ- દિલ્હીની કેજરીવાલ સરકાર રાજ્યની જનતા માટે અનેક પ્રયત્નો કરીને જનતાને સારી સગવળ મળી રહે તેવા પ્રયાસો કરતી રહે છે, ત્યારે હવે ઘરે ઘરે રાશન પહોંચાડવાની દિલ્હી સરકારની યોજના જોખમમાં હોવાનું જણાય આવ્યું છે. કેન્દ્ર સરકારે દિલ્હી સરકારની આ […]

દિલ્હીના સીએમ કેજરીવાલે વેક્સિનનો ફોર્મૂલા સાર્વજનિક કરવાની કરી માંગ- કહ્યું, ‘જેથી બીજી કંપનીઓને વેક્સિન બનાવવાનો આદેશ આપી શકાય’

દિલ્હીના સીએમે વેક્સિન ફોર્મૂલા સાર્વજનિક કરવાની વાત કરી ડિજીટલ પ્રેસ બ્રિફિંગ દરમિયાન કહી આ વાત કહ્યું હવે દિલ્હીમાં ઓક્સિજન અને બેડની કમી નથી દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, ત્યારે કેટલાક રાજ્યોમાં વેક્સિન સહીત તબીબી સેવાઓનો અભાવ પણ વર્તાઈ રહ્યો છે, કોરોનાના કેસો મોટી સંખ્યામાં વધતા ઓક્સિજન, ઈન્જેક્શન અને દવાઓની એછત સર્જાઈ છે, […]

દિલ્હીમાં કોરોના બેકાબૂ – છેલ્લા 24 કલાકમાં 10 હજારથી પણ વધુ કેસ નોઁધાતા કેજરીવાલ સરકારે લોકડાઉનનો સંકેત આપ્યો

દિલ્હીમાં કોરોનાનો રાફળો ફાટ્યો 24 કલાકમાં જ 11 હજારની અંદર કેસો નોંધાયા જો હોસ્પિટલોમાં બેડ ભરાઈ જશે તો લોકડાઉન કરવું જ પડશે – સીએમ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ સામે આવ્યા તેની માહિતી આપી હતી અને શનિવારે રાજધાનીમાં વધેલા પ્રતિબંધો વિશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code