1. Home
  2. Tag "keshod"

જુનાગઢના કેશોદ, માળિયા, અને માંગરોળમાં 3.5 તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી ગયા

રાજકોટઃ સૌરાષ્ટ્રના સોરઠ પંથકમાં સોમવારે સાંજના સમયે હળવા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, માળિયા હાટિના, માંગરોળ અને કેશોદમાં સમીસાંજે 3.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગાંધીનગર ઇન્સ્ટિટયૂટ ઓફ લોજિકલ રિસર્ચ સેન્ટર દ્વારા પણ હળવા ભૂકંપના આંચકોની પુષ્ટી કરવામાં આવી હતી. સોરઠ પંથકમાં માળીયાહાટી,અને કેશોદ તાલુકાના  અનેક ગામોમાં સોમવારે સમી સાંજના 6.24 […]

કેશોદ નજીક કંકાણા ગામે ડૂબી જતા બે પિતરાઇ ભાઇના અને પાળિયાદમાં કિશોરનું મોત

જુનાગઢઃ શહેર અને જિલ્લામાં ઘોધમાર વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જિલ્લાના કેશોદ નજીક આવેલાં કંકાણા ગામમાં પાણીના નાળામાં લપસી જતા બે પિતરાઇ ભાઇનાં મોત થયા હતા. દરમિયાન બોટાદમાં પાળીયાદ ગામે ભૂપત તળશી મેર નામનો 14 વર્ષીય કિશોરનું ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢના કેશોદ નજીક આવેલાં કંકાણા ગામમાં વાડી વિસ્તારની બાજુમાંથી પસાર […]

કેશોદ એરપોર્ટનું આવતીકાલે ઉદ્દઘાટન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અને મુખ્યમંત્રી રહેશે હાજર

કેશોદ એરપોર્ટનું આવતીકાલે ઉદ્દઘાટન સીએમ પટેલના હસ્તે થશે ઉદ્દઘાટન સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને મળશે વેગ રાજકોટ :જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે નવીનીકરણ કરાયેલ એરપોર્ટનો ઉદ્દધાટન સમારોહ યોજાશે.તારીખ  16 એપ્રિલ એટલે કે આવતીકાલે બપોરે 2 કલાકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી  જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આ એરપોર્ટનું ઉદ્દઘાટન થશે.એરપોર્ટ ઓથોરીટી દ્વારા રૂપિયા 25 કરોડના ખર્ચે વિવિધ […]

20 વર્ષ બાદ કેશોદનું એરપોર્ટ ધમધમતુ થશે, 12મી માર્ચથી મુંબઈની ફ્લાઈટ્સ ઉડાન ભરશે

જુનાગઢઃ કેશોદ શહેર વર્ષો પહેલા વિમાની સેવાથી જોડાયેલું હતું. પરંતુ કાળક્રમે વિમાની સેવાને બંધ કરી દેવામાં આવી હતી. આખરે બે દાયકા બાદ સોરઠનું કેશોદ એરપોર્ટ આગામી 12 માર્ચથી પુનઃ ધમધમતુ  થશે. સોરઠ વિસ્તારના અનેક લોકો મુંબઈમાં સ્થાયી થયેલા છે. અને અવાર-નવાર પોતાના માદરે વતન આવતા હોય છે. ત્યારે કેશોદ-મુબઈ વચ્ચેની વિમાની સેવાથી સોરઠ પંથકને સારોએવો […]

મારૂ ગામ સ્વચ્છ ગામના સંકલ્પ સાથે કેશોદ શાખા દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું

સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું બસ સ્ટેશનથી આ અભિયાન કારાયું શરૂ બે મહિના સુધી આ અભિયાન હાથ ધરાશે રાજકોટ: ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા મારૂ ગામ સ્વચ્છ ગામના સંકલ્પ સાથે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેશોદના ડે. કલેકટર, ડેપો મેનેજર સહીત ભારત વિકાસ પરિષદ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના […]

કેશોદ તાલુકામાં વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન

ખુલ્લા ખેતરમાં મુક્ત વિહરતા જોવા મળ્યા પ્રકૃતિનો આનંદ માણતા વિદેશી પક્ષીઓ વિદેશી પક્ષીઓનો અમુલ્ય નજારો કેશોદ: ચોમાસામાં વધુ પડતા વરસાદના કારણે તળાવો ચેકડેમોમાં પાણી ન સુકાતા, ખોરાક ન મળતા વિદેશી પક્ષીઓ ભારતની ધરતીમાં પ્રકૃતિનો આનંદ માણવા ખુલ્લા ખેતરમાં મુક્ત વિહરતા જોવા મળ્યાં. શિયાળામાં દર વર્ષે અનેક વિસ્તારોમાં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. હાલના વર્ષે શિયાળની ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code