કેનેડા બાદ હવે અમેરિકાએ ભારત પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો લગાવ્યો આરોપ
દિલ્હી – કેનેડા બાદ હવે અમેરિકાએ પણ ભારત પર અલગાવવાદીની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. થોડા દિવસ પહેલા જ કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. કેનેડાના પીએમના આ આરોપ બાદ બંને દેશો વચ્ચે અકુદરતી તણાવ સર્જાયો હતો. બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સૌથી ખરાબ તબક્કામાં […]