1. Home
  2. Tag "khedbrahma"

ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિરમાં 20મી માર્ચે પક્ષાલન વિધિને લીધે આઠ કલાક દર્શન બંધ રહેશે

ખેડબ્રહ્માઃ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલા સુપ્રસિદ્ધ અંબિકા માતાજીના મંદિરમાં ચૈત્ર માસની નવરાત્રી શરૂ થવાને કારણે 20 માર્ચના રોજ ભક્તોના દર્શન આઠ કલાક બંધ રાખવામાં આવશે. આ દરમિયાન પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે જેને લઈને મંદિરના ટ્રસ્ટ દ્વારા જાણકારી આપવામાં આવી છે. ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીનું  સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. રોજબરોજ અનેક શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે, યાત્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code