શનિદેવની કૃપા મેળવવા માટે ઘરમાં લગાવો આ વસ્તુ,ધનના દેવતા કુબેર થશે મહેરબાન
ઘણીવાર લોકો પોતાના ઘરની સુખ-શાંતિ માટે વિવિધ ઉપાયો કરે છે. ઘોડાની નાળ તમારી ઈચ્છા પૂરી કરી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરને ખરાબ નજરથી બચાવવા માટે શનિવારે ઘરના મુખ્ય દરવાજા પર ઉત્તર-પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં ઘોડાની નાળ લટકાવી દો. આમ કરવાથી તમારા ઘરમાં ચાલી રહેલ ઘરેલું ઝઘડાઓ સમાપ્ત થઈ જશે. દુષ્ટ શક્તિઓ ક્યારેય ઘરમાં પ્રવેશ […]