1. Home
  2. Tag "kumbh"

હરિદ્વાર – કુંભમેળામાં પંજીકરણ વગર નહી મળે પ્રવેશ, ઈ-પાસની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

કુંભમેળામાં ઈ-પાસની હશે વ્યવસ્થા નોંધણી વગર એન્ટ્રી નહી આપવામાં આવે આ વખતે કુંભમેળો 28 દિવસનો રહેશે લખનૌ- હરિદ્વારમાં યોજાનાર કુંભમેળો આ  વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માત્ર 28 દિવસનો  યોજાનાર છે, ઉત્તરાખંડ સરકારે સાધુ સંતો સાથે ચર્ચા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય લીધો છે. કુંભ મેળો 1 એપ્રિલથી લઈને 28 એપ્રિલ દરમિયાન યોજાશે. આ સમગ્ર […]

કુંભ મેળામાં શ્રધ્ધાળુંઓને પૂછપરછ વખતે પોતાની ભાષામાં મળશે જવાબ – આ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી

કુંભ મેળાનું ખાસ આયોજન હવે દેરક પ્રાંતના લોકોને પોતાની ભાષામાં જવાબ મળશે ભાષાના જાણકાર કર્મીઓને તૈનાત કરવામાં આવશે દિલ્હીઃ-હરિદ્વાર કુંભ મેળા દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા ભક્તોને અહીંના તમામ રેલ્વે સ્ટેશનો પર ભાષાને કારણે પૂછપરછ અને અન્ય માહિતી લેવામાં કોઈ તકલીફ પડશે નહીં.સક્સરથી ઋષિકેશ સુધી સ્ટેશન પર  એવા કર્મીઓની તૈનાતી રહેશે, જેમને હિન્દી, અંગ્રેજી અને […]

દિલ્હી સ્થિત AIIMSની ટીમ કુંભ મેળા પર રાખશે નજર – સ્વાસ્થ્ય મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કર્યા

વર્ષ 2021 કુંભની તૈયારીઓ પૂરજોશમાં દિલ્હી એઈમ્સ કુંભ પર રાખશે આરોગ્ય લક્ષી જનર દિલ્હીઃ- હરિદ્વાર મહાકુંભમાં કોરોનાના બચાવને લઈને કેન્દ્ર સરકારનું વિશેષ ધ્યાન છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ દિલ્હીની નિષ્ણાંત ટીમને અહીંની તબીબી સુવિધાઓ પર નજર રાખવા સૂચના આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારને પણ આ બાબતની જાણકારી આપી છે. 27 ફેબ્રુઆરીથી […]

કુંભમેળામાં ભીડને નિયંત્રણ કરવાના સૌથી મોટા પડકાર માટે આઈઆઈટી રુરકીના વૈજ્ઞાનિકે વિકસાવી  ‘ટ્રેકર એપ’- જાણો આ એપની ખાસિયતો

કુભમેળામાં ભીડને નિયંત્રણ કરવા એપ વિકસાવાય આઈઆઈડી રુરકીના વૈજ્ઞાનિકે ખાસ એપ બનાવી દિલ્હીઃ-હરિદ્રારમાં વર્ષ 2021માં યોજાનાર કુંભમેળામાં લાખોની લસંખ્યામાં  ભીડ ઉમટશે, ત્યારે આ કુંભમાં આવનારી ભીડને નિયંત્રણ કરવા માટે આઈઆઈટી રૂડકીના વૈજ્ઞાનિક દ્વારા રચાયેલ મોબાઇલન એપ ખુબ અસરકારક સાબિત થઈ શકે છે. ટ્રેકર નામની આ એપ્લિકેશન રીઅલ ટાઇમમાં ફક્ત ભીડને નહીં પણ દરેક વ્યક્તિને ટ્રેક […]

વૃંદાવનમાં કુંભની તૈયારીઓનો આરંભ – પ્રયાગરાજ જેવી સ્વચ્છતા સાથે અનેક સુવિધાઓથી સજ્જ બનશે કૃષ્ણ સ્થળ

વૃંદાવનમાં કુંભ મેળાની તૈયારીઓનો આરંભ  પ્રયાગરાજ જેવી સ્વચ્છતા સાથે અનેક સુવિધાઓથી સજ્જ બનશે કૃષ્ણ સ્થળ દિલ્હીઃ-આવનારા વર્ષ 2021મા ફેબ્રુઆરી મહિનામાં યમુના કિનારે યોજાનારા વૃંદાવન કુંભની વ્યવસ્થાઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. કુંભમેળાના સ્થળને વહીવટી ધોરણે પાંચ ક્ષેત્રમાં વિભાજીત કરવામાં આવ્યો છે, જેની સ્વચ્છતાની જવાબદારી 750 સફાઇ કામદારોને સોંપવામાં આવી છે. પ્રયાગરાજ કુંભ મેળો સફાઇને કારણે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભમેળાના સફાઈકર્મીઓને આપી પોતાની 21 લાખ રૂપિયાની બચત

વડાપ્રધાન મોદી પહેલા પણ પોતાની સેલરી અને અન્ય સમ્માનમાં મળનારી રકમને દાન કરતા રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહીને દક્ષિણ કોરિયાના પ્રતિષ્ઠિત સિયોલ શાંતિ પુરસ્કારમાં મળેલી બે લાખ ડોલર અંદાજે 1.42 કરોડ રૂપિયાની પુરસ્કાર રાશિ મહત્વકાંક્ષી નમામિ ગંગે કાર્યક્રમમાં દાન કરી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પોતાની બચતને દાનમાં આપીને દેશની સામે […]

પ્રયાગરાજ કુંભ: સંગમમાં મોટી દુર્ઘટના ટળી

પ્રયાગરાજમાં કુંભમેળા દરમિયાન મોટી દુર્ઘટના થતા-થતાં રહી ગઈ. શનિવારે સવારે સંગમમાં શ્રદ્ધાળુઓ ભરેલી એક હોડી પલટી ગઈ હતી. આ હોડીમાં નવ શ્રદ્ધાળુઓ સવાર હતા. જેવી આ દુર્ઘટના થઈ કે તરત એનડીઆરએફ અને મરજીવાઓની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. કુંભમેળા દરમિયાન એક તરફ જ્યાં રામમંદિર મામલે સાધુ-સંતો મન કી બાત કરી રહ્યા છે અને તેના પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code