1. Home
  2. Tag "kutch"

વાવાઝોડાનું સંકટઃ કચ્છના સરહદી વિસ્તારની પ્રજાની મદદ માટે BSF આવ્યું આગળ

અમદાવાદઃ ચક્રવાત બિપરજોય 15 જૂનની સાંજ સુધીમાં જખૌના કિનારે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત બીએસએફએ સંકટની આ ઘડીમાં સરહદી વિસ્તારના ગ્રામજનોની મદદ માટે પ્રયાસો તેજ કર્યા છે. BSF એ મૂલ્યવાન જીવનની સુરક્ષા, માનવીય ગૌરવને જાળવી રાખવા અને સરહદની વસ્તીમાં સુરક્ષાની ભાવના જગાડવાના હેતુથી સુરક્ષા પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતાને વળગી રહીને તોળાઈ […]

બિપરજોય વાવાઝોડુ રાતના 9થી 10 કલાકની વચ્ચે જખૌ નજીકથી પસાર થશે

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, હાલ દરિયામાં જખૌથી લગભગ 170 કિમી દૂર હોવાનું જાણવા મળે છે, એટલું જ નહીં વાવાઝોડુ રાત્રના 9થી 10 કલાકની વચ્ચે જખૌ નજીકથી પસાર થાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે, વાવાઝોડાની અસર હાલ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. દરિયાકાંઠાના […]

કચ્છમાં વાવાઝોડાના સંકટ વચ્ચે ભૂકંપનો આંચકો, લોકોમાં ભય ફેલાયો

5ની તીવ્રતાનો આંચકો નોંધાયો ભચાઉથી 5 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ સદનસીબે કોઈ જાનહાની નથી સર્જાઈ અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, દરમિયાન કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી ઉઠી હતી. કચ્છમાં 3.5ની તીવ્રતાનો આંચકો નોધાયો છે. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 5 કિ.મી દુર છે. કચ્છમાં આવેલા ભુકંપને પગલે કોઈ જાનહાની નહીં થઈ […]

કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તાર ઉપર બિપરજોય વાવાઝોડુ ટકરાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. દરમિયાન કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઇ છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 12 જૂનથી 16 જૂન […]

બિપરજોય વાવાઝોડુઃ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અપાયું

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે રાજ્ય સરકારે દરિયાકાંઠા વિસ્તારોને સાબદા રહેવા તાકીદ કરી છે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓને કચેરી નહીં છોડવા આદેશ આપવાની સાથે રાજ્ય સરકારના મંત્રીઓને દરિયાકાંઠા વિસ્તારની વ્યવસ્થાપનની જવાબદારી સોંપી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ એરિયામા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વહીવટી […]

માંડવીના બીચ પર નહાવા પડેલા મહિલા સહિત ત્રણ દરિયામાં ડૂબ્યા, એકનું મોત, બેને બચાવી લેવાયા

ભૂજઃ કચ્છના માંડવીના બીચ પર ઉનાળાના વેકેશનને લીધે રોજબરોજ અનેક પ્રવાસીઓ ફરવા માટે આવી રહ્યા છે. ઘણા પ્રવાસીઓ માંડવીના રેતાળ બીચ પરથી નહાવા પડતા હાય છે. દરમિયાન  બપોરના ટાણે મુન્દ્રાથી માંડવી બીચ પર ફરવા આવેલા પરિવારના ત્રણ સભ્યો દરિયાંમાં નહાવા પડ્યા હતા.અને થોડે દુર સુધી જઈને  દરિયાઈ મોઝા સાથે ઉછળીને નહાવાનો આનંદ માણતા હતા ત્યારે […]

કચ્છઃ સરહદી વિસ્તાર જખૌ નજીકના બેટ ઉપરથી નશીલા દ્રવ્યોના 3 પેકેટ ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના પાકિસ્તાન બોર્ડર પાસેના વિસ્તારમાંથી ફરી એકવાર નશીલા દ્રવ્યોનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. બીએસએફની ટીમે પેટ્રોલીંગ દરમિયાન જખૌ નજીક નિર્જન લુના બેટ ખાતેથી માદક દ્રવ્યોના 3 પેકેટ ઝડપી લીધા હતા. આ પેકેટ અહીંથી બિનવારસી હાલતમાં મળી આવ્યાં હતા. અગાઉ પણ સરહદી વિસ્તારમાંથી આવી જ રીતે નશીલા દ્રવ્યોના […]

ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.0ની નોંધાઈ તીવ્રતા

દિલ્હી : ગુજરાતના કચ્છ જિલ્લામાં ગુરુવારે સાંજે 3.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તેનું કેન્દ્ર ભચાઉ નજીક હતું. જિયોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ISR) એ આ જાણકારી આપી. ગાંધીનગર સ્થિત સંસ્થાએ જણાવ્યું હતું કે ભૂકંપ સાંજે 6.40 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ જિલ્લાના ભચાઉથી 19 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. આ ક્ષેત્રમાં 17 મેના રોજ ભૂકંપ પણ આવ્યો હતો, જેની […]

કચ્છના નાની વિરાણી ગામે ફાયરિંગ કરી નાસેલા 4 શખસોને પોલીસે 66 કિમી પીછો કરીને દબોચ્યા

ભૂજઃ કચ્છ જિલ્લામાં એક ફિલ્મી સ્ટાઈલની ઘટના બની હતી.. પૈસાની લેવડદેવડના વિવાદનું સમાધાન કરવા આવેલા યુવકોને હીરોગીરી કરવાનું ભારે પડી ગયું હતું. માંડવી તાલુકાના નાની વિરાણી ગામે ફુલ સ્પીડમાં કાર હંકારીને આવેલા યુવાનોને ગામના સરપંચે ઠપકો આપતા યુવાનોએ રિવોલ્વર કાઢી હતી. દરમિયાન ગામના લોકો ભેગા થઈ જતાં યુવાનો ફાયરિંગ કરીને ભાગ્યા હતા. દરમિયાને ગામના સરપંચે […]

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી, 4.2ની તીવ્રતા નોંધાઈ

કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિલોમીટર લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. ધરા ધ્રુજતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપના આંચકામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર લગભગ 4.2 નોંધાઈ નહીં. સુત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code