લખતરના ઐતિહાસિક ગઢની દીવાલ બની જર્જરિત, દીવાલમાંથી પથ્થરો નીકળવા લાગ્યા
લખતરના ઠોકોર સાહેબે કિલ્લાની જાળવણી કરવા સરકારને લખ્યો પત્ર તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા કિલ્લો બન્યો જર્જરિત અગાઉ પણ રજુઆતો કરવામાં આવી હતી, છતાંયે કોઈ જ પગલાં ન લેવાયા સુરેન્દ્રનગરઃ જિલ્લાનું લખતર શહેર ઐતિહાસિક ગણાય છે. અને વર્ષો પહેલા ગામ ફરતે બંધાયેલો કિલ્લો આજે પણ અડિખમ રીતે ઊભો છે. પણ તંત્રની લાપરવાહીને કારણે હવે આ […]