લાહોરમાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક આમીર હમઝા પર અંધાધૂંધ ફાયરિંગ
ઈસ્લામાબાદ, 16 એપ્રિલ 2026: પાકિસ્તાનના લાહોરમાં ગુરુવારે સવારે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને કુખ્યાત મૌલાના આમીર હમઝા પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. લાહોરના વ્યસ્ત ગણાતા પેકો રોડ પર પિંડી સ્ટોપ પાસે અજાણ્યા બાઇક સવાર બંદૂકધારીઓએ હમઝાની ગાડી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં આમીર હમઝા ગંભીર રીતે ઘાયલ થયો હોવાના […]


