1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

નેપાળના રાજકારણમાં ભૂકંપ: સત્તા સંભાળ્યાના માત્ર 26 દિવસમાં ગૃહમંત્રીનું રાજીનામું

કાઠમંડુ, 22 એપ્રિલ 2026: નેપાળની નવનિર્મિત બાલેન શાહ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સરકારની રચનાના માત્ર 26 દિવસ બાદ જ ગૃહમંત્રી સુડાન ગુરુંગે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મની લોન્ડરિંગના કેસમાં વિવાદિત ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે નામ જોડાતા અને પક્ષમાં આંતરિક દબાણ વધતા ગુરુંગે આ આકરો નિર્ણય લેવો પડ્યો છે. બીજી તરફ ઝેન-જીએ […]

ગુજરાત યુનિવર્સિટી – ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી વચ્ચેના MoU રિન્યુ કરવામાં આવ્યા

ઓસાકા/અમદાવાદ, 22 એપ્રિલ, 2026 – ગુજરાત યુનિવર્સિટી અને જાપાનની ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી વચ્ચે સહયોગ માટેના પાંચ દાયકા જૂના MoU રિન્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદસ્થિત ગુજરાત યુનિવર્સિટીએ 22 એપ્રિલ, 2026ના રોજ જાપાનના ઓસાકાની ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી સાથેના તેના 56 વર્ષ જૂના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) રિન્યુ કર્યા છે એટલું જ નહીં પરંતુ સમય અનુસાર તેમાં અપગ્રેડેશન […]

ઈરાને ઓમાન પાસે કન્ટેનર જહાજ પર કર્યો ગોળીબાર, ટ્રમ્પની દરખાસ્તને ગણાવી ચાલ

તહેરાન, 22 એપ્રિલ 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સ્થિતિ વધુ વણસી રહી છે. શાંતિ વાર્તાનો બીજો તબક્કો રદ થયા બાદ હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરની ઘટનામાં ઈરાને ઓમાનના દરિયાકાંઠા પાસે એક કન્ટેનર જહાજને નિશાન બનાવતા આંતરરાષ્ટ્રીય જળસીમામાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલ મુજબ, ઓમાનના ઉત્તર-પૂર્વમાં લગભગ 15 દરિયાઈ માઈલ દૂર […]

શેરીના જે શ્વાનોને દરરોજ રોટલી ખવડાવતા હતા તેમણે જ મહિલાનો મૃતદેહ શોધી આપ્યો

6 દિવસથી ગુમ મહિલાની હત્યાનો ભેદ બે રખડતા શ્વાને ઉકેલ્યો; ‘શેરૂ’ અને ‘રોકી’ની વફાદારીની નવી મિસાલ હરિયાણા, 22 એપ્રિલ, 2026 – શેરીના જે શ્વાનોને દરરોજ રોટલી ખવડાવતા હતા તેમણે જ મહિલાનો મૃતદેહ શોધવામાં મદદ કરી હોવાનો આશ્ચર્યજનક કિસ્સો અહીં બન્યો છે. હરિયાણાના ફરીદાબાદની આ એવી ઘટના છે જેણે વફાદારીની નવી મિસાલ પેશ કરી છે. અહીંના […]

એ હિન્દુ હત્યાકાંડ હતોઃ પહલગામ આતંકી હુમલાની વરસીએ શુભમના પત્નીએ વ્યક્ત કરી પીડા

કાનપુર, 22 એપ્રિલ, 2026: એ હિન્દુ હત્યાકાંડ હતો અને એ રીતે યાદ રાખવો જોઈએ તેમ પહલગામ આતંકી હુમલાની વરસીએ એક વર્ષ પહેલાં આ દિવસે કાશ્મીરમાં જેહાદીઓનો શિકાર બનેલા શુભમના પત્નીએ પીડા વ્યક્ત કરતા જણાવ્યું હતું. કાનપુરના વેપારી શુભમ દ્વિવેદી તે 26 લોકોમાં સામેલ હતા જેમણે બરાબર એક વર્ષ પહેલા કાશ્મીરના પ્રવાસ સ્થળ પહલગામમાં જેહાદી હુમલામાં […]

ઈરાનની દરખાસ્ત ઉપર વાત કરવા માટે અમેરિકા તૈયાર, યુદ્ધ વિરામ લંબાવાયું

ન્યૂયોર્ક, 22 એપ્રિલ 2026: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સીઝફાયર (યુદ્ધવિરામ) ને લંબાવવાની જાહેરાત કરી છે, પરંતુ સાથે જ ઈરાન પર લાદવામાં આવેલી સખત નૌકાદળની ઘેરાબંધી ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાન સરકાર એક ‘યુનાઈટેડ પ્રપોઝલ’ (સંયુક્ત દરખાસ્ત) રજૂ નહીં કરે, ત્યાં સુધી વાટાઘાટો આગળ વધશે નહીં. […]

કેદારનાથ દર્શન કરતા જતા શ્રદ્ધાળુઓને PM મોદીએ શુભેચ્છા પાઠવવાની સાથે જવાબદાર યાત્રી બનવા માટે આહ્વાન કર્યું

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ઉત્તરાખંડમાં પવિત્ર ચારધામ યાત્રાનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે વૈદિક મંત્રોચ્ચાર અને ‘હર હર મહાદેવ’ના નાદ વચ્ચે બાબા કેદારનાથના કપાટ ખૂલતા જ ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ પાવન અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નામ પત્ર લખીને શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવવાની સાથે ‘જવાબદાર યાત્રી’ બનવા માટે આહ્વાન કર્યું છે. પીએમ મોદીએ […]

કેદારનાથ ધામના કપાટ શુભ મુહૂર્તે ભક્તો માટે ખોલાયાં

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ઉત્તરાખંડના હિમાલયની ગોદમાં બિરાજમાન બાર જ્યોતિર્લિંગોમાંના એક એવા બાબા કેદારનાથ ધામના કપાટ આજે વહેલી સવારે શુભ મુહૂર્તે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. છ મહિનાના શિયાળુ વિરામ બાદ, પવિત્ર મંત્રોચ્ચાર અને લશ્કરી બેન્ડની મધુર સૂરાવલિઓ વચ્ચે બાબાના દ્વાર ખૂલતા જ સમગ્ર કેદારપુરી ‘જય કેદાર’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી […]

ભારત વિરુદ્ધના દરેક પાપનો હિસાબ થશે: ભારતીય સેના

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: આજે ભારત પહલગામના એ કાળા દિવસને યાદ કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ ૨૬ નિર્દોષ પ્રવાસીઓની ઘાતકી હત્યા કરી હતી. આ હુમલાની પ્રથમ વરસી પર ભારતીય સેનાએ સોશિયલ મીડિયા દ્વારા દુશ્મનોને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારત વિરુદ્ધના કોઈપણ કૃત્યનો વળતો જવાબ નિશ્ચિત છે. ભારતીય સેનાએ હુમલા […]

આતંકના નાપાક ઈરાદાઓ નેસ્તનાબૂદ થશે, પહેલગામ હુમલાની વરસી ઉપર પીએમ મોદીનો હુંકાર

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ગયા વર્ષે પહલગામમાં થયેલા નિર્મમ આતંકી હુમલાની આજે પ્રથમ વરસી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પતા સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ચેતવણી આપી છે કે, ભારત આતંકના કોઈ પણ સ્વરૂપ સામે ક્યારેય ઝૂકશે નહીં. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “ગયા વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code