1. Home
  2. Tag "Lifestyle news"

જાણો શા માટે પૂજા દરમિયાન વગાડાય છે શંખ, જાણો તેની અસરો વિશે

ભારતીય સંસ્કૃતિમાં શંખનું છે વિશિષ્ટ અને મહત્વપૂર્ણ સ્થાન શંખનાદથી કોઇપણ સ્થાનની નકારાત્મક્તાને દૂર કરી શકાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર શંખનાદથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે નવી દિલ્હી: ભારતીય સંસ્કૃતિમાં શંખનું અનેરું અને મહત્વપૂર્ણ સ્થાન છે. શંખમાં ओ३म ધ્વનિ પ્રતિધ્વનિત હોય છે. પુરાણો અને શાસ્ત્રોમાં શંખ ધ્વનિને ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવ્યો છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે […]

દરરોજ 2 ચમચી ગાયનું ઘી ખાવાથી મૂળમાંથી દુર થશે આ સમસ્યા, જાણો અન્ય સ્વાસ્થ્ય લાભ

દરરોજ બે ચમચી ગાયનું ધી ખાવાથી થશે અનેક ફાયદા પિત અને કફ જેવી સમસ્યાને કરશે મૂળમાંથી નષ્ટ ગાયના ધી માં હોય છે ઘણા પોષક તત્વો દેશી ઘી વગર ભારતીય ખોરાક અધૂરો માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકો એવા છે કે જેઓ ઘીનું નામ લેતા જ મોં સંકોચાઈ જાય છે. કારણ કે તેઓને વજન વધવાનો ડર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code