1. Home
  2. Tag "LILI PARIKRAMA"

જૂનાગઢઃ 4 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે

અમદાવાદઃ જૂનાગઢમાં દેવ ઉઠી એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન નડે તે માટે આરોગ્ય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આગામી તારીખ 4 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમા દર વર્ષે દેવ ઉઠી એકાદશીથી શરૂ થઈ કાર્તિકી પૂર્ણિમા સુધી એટલેકે પાંચ દિવસ સુધી યોજાય […]

શ્રદ્ધાળુઓના વિરોધ બાદ લીલી પરિક્રમાની છૂટ, લોકો 400ના જુથમાં પરિક્રમા કરી શકશે

જૂનાગઢઃ  ગરવા ગિરનારના સાંનિઘ્‍યે વર્ષોથી યોજાતી લીલી પરિક્રમા ચાલુ વર્ષે કોરોનાની ગાઇડલાઇન મુજબ માત્ર 400 જેટલા સાઘુ-સંતો માટે  પ્રતિકાત્‍મક રીતે કરવાની તંત્રએ છુટ આપી હતી. જેને લઇ શ્રઘ્‍ઘાળુઓમાં ભારોભાર રોષ ઊભો થયો  હતો. આજે મઘ્‍યરાત્રીથી લીલી પરીક્રમા શરૂ થાય તે પૂર્વે જ આજે સવારથી ગિરનાર તળેટી વિસ્‍તારમાં પરિક્રમાના રૂટ પર પ્રવેશવાના ઇટવા ગેઇટ પાસે દૂર […]

ગિરનારની પરિક્રમામાં લોકો નહીં જઈ શકે, માત્ર 400 સાધુ-સંતોને જ મંજુરી

જુનાગઢઃ ગરવા ગિરનારની લીલી પરિક્રમાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે., ત્યારે માત્ર 400 સાધુ સંતોને જ મંજુરી આપવામાં આવશે. પણ લોકોને પરિક્રમા માટે મંજુરી આપવામાં નહીં આવે, એવો જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે દિવાળીબાદ જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિધ્યમાં યોજાતી લીલી પરિક્રમા સતત બીજા વર્ષે ફક્ત સાધુ-સંતો માટે જ પ્રતિકાત્‍મક રીતે […]

ગિરનારની લીલી પરિક્રમાને મંજુરી, પણ માત્ર 400 લોકો જ પરિક્રમા કરી શકશે

જૂનાગઢઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લીધા છે. ત્યારે આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમાને મંજુરી આપવામાં આવી છે. બે વર્ષ સુધી બંધ રહેલી ગિરનારની લીલી પરિક્રમાને આખરે લીલી ઝંડી મળી ગઈ છે. કલેક્ટરે યોજેલી બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, આ લીલી પરિક્રમામાં ભાગ લેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code